SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ सुर्शिनी टीका अ० ५ सू०५ परिग्रहो यत्फलं ददाति तन्निरूपणम् ५४३ स्थावर हैं । स्थावर नाम कर्म के उदय से हि यह पर्याय जीवों को प्राप्त होती हैं । द्वीन्द्रिय से लेकर पंचेन्द्रियतक के जीव ही त्रस माने गये हैं। सूक्ष्म नाम कर्म के उदय से जीव सूक्ष्म होता है। सूक्ष्म और बादर ये दो भेद एकेन्द्रिय जीवों के होते हैं । बादर नामकर्म के उदय से जीव चादर पर्यायवाला होता है। बादर नामकर्म के उदय से जीवों को ऐसे शरीर की प्राप्ति होती है कि जो शरीर चर्म चक्षुओं का विषयभूत बनता है । इसके विपरीत सूक्ष्म नाम कर्म होता है। जिन जीवों की अपनी योग्य पर्याप्तियां पूर्ण हो गई होती हैं वे पर्याप्तक जीव हैं। तथा जिनकी ये पर्याप्तियां पूर्ण जब तक नहीं होती हैं वे अपर्याप्तक जीव हैं। जिन अनंत जीवों का एक ही साधारण शरीर होताहै वे साधारण जीव हैं और जिन जीवों का भिन्न २ शरीर होता है वे वे प्रत्येक जीव हैं। साधारण नामकर्मके उदयसे जीव साधारण और प्रत्येक नामकर्मके उदय से जीव प्रत्येक शरीर होता है। अंडेसे जो जीव उत्पन्न होते हैं वे अंडज कहलाते हैं। जैसे मयूर, कबूतर, आदि जीव। जो किसी प्रकारके आवरण से वेष्टित न होकर ही पैदा होते हैं वे पोतज हैं जैसे हाथी शशक, नेवला, चूहा शेर वगैरह जीव । आसव अरिष्ट तथा विगडे हुए आचार, मुरब्बा ઉદયથી જેને તે પર્યાય (નિ) પ્રાપ્ત થાય છે. જે જીવોને ફક્ત એક સ્પર્શન ઈન્દ્રિય જ હોય છે, તેમને સ્થાવર કહે છે. સ્થાવર નામ કર્મના ઉદયથી જ તે પર્યાય જેને પ્રાપ્ત થાય છે. દ્વીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવને જ “ત્રસ ” માનવામાં આવે છે. સૂક્રમ નામ કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ થાય છે. સૂક્ષમ અને બાદર એ બે ભેદ એકેન્દ્રિય જીવના હોય છે. બાદર નામકર્મના ઉદયથી જીવ બાદર પર્યાયવાળા થાય છે. બાદર નામકર્મના ઉદયથી ને એવા શરીરની પ્રાપ્તિ થાય છે કે તે શરીરે ચર્મચક્ષુઓ વડે જોઈ શકાય છે. તેનાથી ઉલટું સૂક્રમ નામકર્મ છે જે જીવોની એગ્ય પર્યાતિ પૂરી થઈ ગઈ હોય છે તે જીવો પર્યાપ્તક કહેવાય છે તથા તેમની તે પર્યાપ્તિ જ્યાં સુધી પૂરી થતી નથી ત્યાં સુધી તેઓ અપયામક જીવો છે. જે અનંત જીનું એકજ સાધારણ શરીર હોય છે, તે સાધારણ જીવે છે, અને જે જીનાં ભિન્ન ભિન્ન શરીર હોય છે, તે પ્રત્યેક જીવ કહેવાય છે. સાધારણ નામ કર્મના ઉદયથી જીવ સાધારણ શરીર થાય છે અને પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવ પ્રત્યેક શરીર થાય છે. ઈંડાંમાંથી ઉત્પન્ન થતા અને અંડજ કહે છે, જેવાં કે મોર કબૂતર આદિ જીવ જે છે કેઈ પણ પ્રકારના આવરણથી ઢંકાયા વિના જ જન્મે છે એટલે કે બચ્ચાં રૂપે જન્મે છે તેમને પિત જ કહે છે, જેમકે हाथी, सस, नोनिया, ४२, सिंह वगेरे ७३१. २मासी, मरिष्टी, मसi શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
SR No.006338
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1010
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_prashnavyakaran
File Size57 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy