________________
१०४
प्रश्रव्याकरणसूत्रे
तान्येव मातृकाणि= उत्पत्तिस्थानानि येषां तानि तथा - पापशतहेतुकानीत्यर्थः । दुःखानि वेदयन्तीति पूर्वेण सम्बन्धः ' क्व ' इत्यत्र प्राकृतत्वादकारलोपः ॥ २६॥ ed पापकारिणः कीदृशीं ' वेदनां कियत्कालमनुभवन्ति ? इत्याह' एवं ते ' इत्यादि ।
4
मूलम् - एवं ते पुव्वकम्मकर्यसंचओवतत्ता निरयग्गिमहग्गि संपलित्ता गाढदुक्ख महब्भयं कक्कसं असायं सारीरं माणसं च दुविहं तिव्वं वेदेति वेयणं पावकम्मकारी | बहूणि पलिओमसागरोवमाणि कलुणं पार्लेति ॥ सू० २७ ॥
सैकड़ों पापों के कारण पापी जीव उत्पन्न होकर भोगा करते हैं "मातृक" पद यहां पर उत्पत्ति स्थान का वाचक है । अर्थात् इन दुखों के उत्पति - स्थान अवद्यशत सेंकडो घोर पाप करनेवाले पापी हो जाते है ।
भावार्थ- पापी जीव नरकों में जन्म लेकर नाना प्रकार की वेदना भोगा करते हैं यही बात सूत्रकार ने इस सूत्र द्वारा प्रदर्शित की है। वहां पर उन्हें पकाया जाता है, उबाला जाता है, गलाया जाता है, तला जाता है, भुंजा जाता है उनके शरीर के तिल २ के बराबर खंड २ भी करदिया जाता है । सेमर जाति के वृक्षों के नुकीले काटोंपर उन्हेंघसीटा भी जाता हैं इत्यादि भयंकर से भी भयंकर कष्ट वहां दिये जाते हैं, तात्पर्य यह है कि वेदना के जितने भी प्रकार हो सकते हैं वे सब प्रकार नरकों में होते हैं और उन सब प्रकारों से होने वाले दुःखों को मन्द तीव्र आदि परिणामोंसे किये गये पापोंके कारण पापी जीव भोगा करते हैं ॥ નરકમાં ઉત્પન્ન થઇને વિવિધ દુઃખાને ભાગવે છે. ‘માતૃક” પટ્ટ અહી... ઉત્પત્તિસ્થાનનું વાચક છે. એટલે કે તે દુઃખેાનું ઉત્પત્તિસ્થાન સેંકડા પાપા અવઘશત છે. ભાવાથ–પાપી જીવા નરકામાં જન્મ લઇને અનેક પ્રકારની વેદના ભાગ વ્યા કરે છે. એજ વાત સૂત્રકારે સૂત્ર દ્વારા પ્રગટ કરી છે. ત્યાં તેને પકાવવામાં આવે છે, ઉકાળવામાં આવે છે, ઓગાળવામાં આવે છે, તળવામાં આવે છે, શેકવામાં આવે છે. તેમના શરીરના રાઇ રાઇ જેવડા ટૂકડા કરવામાં આવે છે. સેમર વૃક્ષાના અણીદાર કાંટા ઉપર તેમને ઘસડવામાં પણ આવે છે, વગેરે ભયંકરમાં ભય'કર કો તેમને ત્યાં આપવામાં આવે છે- તેનું તાત્પ એ છે કે વેદનાના જેટલા પ્રકારો હોઇ શકે તે બધા પ્રકાશ નરકામાં હોય છે. અને તે બધા પ્રકારાથી થતાં દુ:ખાને મદ, તીવ્ર આદિ પરિણામેથી કરાયેલ પાને अरशे याची लव लोगव्या उरे छे. ॥ सू. २६ ॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર