________________
प्रश्नव्या
पुनरप्याह-'अण्णेहिय' इत्यादि ।
मूलम् -अण्णेहि य एवमाइएहि बहुहिं कारणेहिं अबुहा इह हिंसति तसे पाणे, इमे य-एगिदिए बहवे वराए, तसे य अण्णे तदस्सिए चेव तणुसरीरे समारंभंति । अत्ताणे, असरणे, अणाहे, अबंधवे, कम्मनिगडबद्धे, अकुसल-परिणाम मंदबुद्धिजणदुठिवजाणए, पुढविमए, पुढविसंसिए, जलमए, जलगए, अणलाणिलतणवणस्सइगणनिस्सिए य, तम्मय तजीए चेव, तदाहारे तप्परिणयवण्णगंधरसफासबोंदिरूवे अचक्खुसे य चक्खुसे य तसकाइए असंखे थावरकाए य सुहुमबायरपत्ते य सरीरनामसाधारणे अणते हणंति अविजाणओ य परिजा. णओ य जाव इमेहिं विविहेहिं कारणेहिं किं ते ? ॥सू०१३॥ जू खटमल आदि जो तीन इन्द्रिय वाले जीव हैं, एवं शंख शुक्ति आदि जो दो इन्द्रियवाले जीव हैं, इनकी हिसा करने का उद्देश्य जीवों का क्या होता है यह बात सूत्रकार ने इस सूत्र द्वारा प्रकट की है । जो प्राणी रस में गृद्ध बने हुए हैं वे भ्रमर मधुकरी आदि जो रस को एकत्रित करने वाले जीव हैं उनकी तथा जो प्राणी अपने शरीर आदि के उपकार करने के अभिलापी हैं वे लोक जू खटमल आदि जीवों की एवं जो वस्त्र उपगृह आदि के निर्माण करने के अभिलाषी हैं वे शंख शुक्ति आदि दो इन्द्रिय जीवों की हिंसा करते हुए बिलकुल विचार नहीं करते हैं ॥ १२॥ જુ, માકડ આદિ જે ત્રણ ઈન્દ્રિયવાળા જીવે છે, અને શંખ છીપ આદિ જે બે ઇન્દ્રિયવાળા જીવે છે, તેમની હિંસા કરવા પાછળ લોકેને શે હેતુ હોય છે તે સૂત્રકારે આ સૂત્રદ્વારા પ્રગટ કર્યું છે. જે માણસ રસમાં શ્રદ્ધ-લેલુપ બનેલ છે તેઓ ભ્રમર આદિ રસ એકત્ર કરનારા જે જીવે છે તેમની તથા જે લેકે પિતાના શરીર આદિના સુખને જ વિચાર કરનારા છે તેઓ જ, માકડ આદિ જાની અને જે લેકે વસ્ત્ર, ઉપગ્રહ આદિના નિર્માણની અભિલાષાવાળા છે તેઓ શંખ, છીપ આદિ દ્વીન્દ્રિય જીવોની હિંસા કરતાં બિલકુલ વિચાર ४२i नथी, ॥ सू. १२ ॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર