________________ प्रश्रव्याकरणसूत्रे संघमहिमाधोराजी शहर का यह महान् श्री जैनसंघ अत्यंत उदार है, परमधार्मिक है, शुद्धस्थानकवासी धर्म में लवलीन हैं, सम्यक्त्व भाव से युक्त है, तत्व अतत्त्व का क्षीर नीर की तरह विवेक करने में हंस के जैसा है। समस्त प्राणियों का उपकारक है, अतः यह सदा जयवंता वों॥ 6 // जिनकी देव गुरु और धर्म में नित्य भक्ति है। तथा सदाचार में जिनकी रुचि है ऐसे धर्मरत उदार श्रावक और सुश्राविकाएँ यहाँ घर 2 में हैं // 7 // अंतिम मंगलाचरण अन्तिम तीर्थकर भगवान महावीर मंगलरूप हैं, गौतमप्रभु मंगलरूप हैं, सुधर्मास्वामी मंगलरूप है अन्तिम केवली जंबूम्वामी मंगलरूप हैं और यह जैनधर्म मंगलरूप है // 8 // // श्रीरस्तु-शुभं भूयात् // સંધમહિમા ધોરાજી શહેરને તે મહાન શ્રીસંઘ અત્યંત ઉદાર છે, ઘણે જ ધાર્મિક છે, શુદ્ધ સ્થાનકવાસી ધર્મમાં દઢ રીતે માનનાર છે, સમ્યકત્વ ભાવથી યુક્ત છે, તવ અતત્ત્વને દૂધ અને પાણીની જેમ વિવેક કરવામાં હંસ સમાન છે. સઘળાં પ્રાણીઓને ઉપકાર કરનાર છે, તેથી તેને સદા જય જયકાર હે માદા - જેમને દેવ, ગુરૂ અને ધર્મ પ્રત્યે નિત્ય ભકિતભાવ છે, તથા સદાચાર પ્રત્યે જેમની અભિરૂચિ છે એવા ધર્મરત ઉદાર શ્રાવક અને સુશ્રાવિકાઓ અહીં દરેક ઘરમાં છે. એ 7 છે અંતિમ મંગલાચરણ અન્તિમ તીર્થકર ભગવાન મહાવીર મંગળરૂપ છે, ગૌતમપ્રભુ મંગલરૂપ છે સુધર્માસ્વામી મંગળરૂપ છે. અન્તિમ કેવળી જ બૂસ્વામી મંગળરૂપ છે, અને આ જૈન ધર્મ મંગળરૂપ છે. જે 8 છે // श्रीरस्तु-शुभं भूयात् // શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર