SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ समवसरणस्वरूपवर्णनम् आभियोग्या देवाः समागत्याचित्तान्येववायु-जल-पुष्पाणि विकुर्वते, वैक्रियवायुजलपुष्पादीनां सचित्तत्वाभावात् । केचित् तत्रत्यरेणुव्यपनोदनाय वायु विकुर्वते । केचिद् भाविरेणूपशान्त्यर्थमुदकं विकुर्वते । केचित् पुष्पवृष्टिं च परिषदुपवेशनार्थ तथा विकुर्वते, यथा पुष्पपुञ्जः परिषदो नानुदघ्नो भवति । ___ यदि सचित्तजलपुष्पादिदृष्टिदेवकृता समवसरणे भवेत् तर्हि सचित्तजलार्द्रायां भूमौ सचित्तपुष्पसमाच्छादिते स्थाने च साधूनां साध्वीनां प्रतिमाधारिणां श्रावकाणां तथा श्राविकाणां च समागमनासंभवः । परिषदि च मुख्याः वहा भगवान् के आगमन के पूर्व ही आभियोगिक देवता (सेवक देवता) आकर के अचित्त वायु, जल, तथा पुष्प आदि वैक्रिय रूपसे उत्पन्न करते हैं । वैक्रिय-शक्तिके द्वारा उत्पन्न किये हुए वायु, जल तथा पुष्प सचित्त नहीं होते हैं। कोई देव वहाँ की धूल (कचरा आदि) दूर करने के लिये वायुकी विकुर्वणा करता है । कोई देवता धूलिको उपशान्त करने के लिये जलवृष्टि करता है। कोई परिषदके बैठने के लिये पुष्पवृष्टि करता है जिससे-परिषदमें बैठे हुए श्रोताओं के नीचे घुटनों तक फूलोंका ढेर हो जाता है। यदि देवताओं के द्वारा निर्मित समवसरणमें सचित्त जलपुष्पादि की वृष्टि हो तो सचित्त जलसे भीगी हुई पृथ्वी तथा सचित्त फूलोंसे आच्छादित स्थान पर साधु साध्वियोंका, तथा जिन्होंने व्रतों को धारण कर रक्खा है एसे प्रतिज्ञाधारी श्रावक-श्राविकाओं का જે સ્થાન (ક્ષેત્ર), ગામ અને નગરમાં સમવસરણ થાય છે, ત્યાં ભગવાનના આગમન પહેલાં જ આભિયોગિક દેવતા (સેવક દેવતા) આવીને અચિત્ત વાયુ, જળ તથા પુષ્પ આદિ વિઝિયરૂપથી ઉત્પન્ન કરે છે, વૈક્રિય-શકિત દ્વારા ઉત્પન્ન કરેલ પવન, પાણી તથા ફૂલ સચેત હતાં નથી. કઈ દેવ ત્યાંની ધૂળ (કચરો આદિ) દૂર કરવા માટે વાયુની વિકુર્વણા કરે છે, કેઈ દેવતા ધૂળને ઉપશાન્ત કરવા (બેસાડી દેવા) જળવૃષ્ટિ કરે છે, કેઈ પરિષદને બેસવા માટે પુષ્પવૃષ્ટિ કરે છે. જેથી પરિષદમાં બેઠેલ શ્રોતાઓની નીચે ઢીંચણ સુધી ફુલોનો ઢગ થઈ જાય છે. કદાચ જે દેવતાઓદ્વારા નિર્મિત (નિર્માણ કરાયેલ-રચેલ) સમવસરણમાં સચેત પાણ-પુષ્પાદિની વૃષ્ટિ થાય તે સચેત પાણીથી ભીની થએલી પૃથ્વી તથા સચેત કુલેથી આચ્છાદિત સ્થાન પર સાધુ–સાવિ તથા જેઓએ વ્રત અગીકાર કરી રાખ્યાં છે એવા પ્રતિજ્ઞાધારી શ્રાવક-શ્રાવિકાઓનું આગમન સર્વથા અસંભવ છે. શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy