SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्र स्वरूपस्य स्थानानि मन्दतीव्रादिभेदेनासंख्यातानि वर्तन्ते । प्राणिनां यादृशी विभिन्नरूपा प्रवृत्तिस्तादृशा भिन्नभिन्नरूपा अध्यवसाया अपि भवन्ति, तस्मात्तेषां प्रत्येकं स्थानं भिन्न भिन्नं भवति । तत्र-असंख्यातेषु अनुभागबन्धाध्यवसायस्थानेषु मध्ये कस्मिंश्चिदेकस्मिन् स्थाने तदनुरूपकषायोदये वर्तमानः कश्चिन्मृतः । एवं क्रमेण उत्क्रमेण च मरणेन सर्वाणि असंख्यातलोकाकाशप्रदेशप्रमाणानि अनुभागबन्धाध्यवसायस्थानानि स्पृष्टानि भवन्ति तदा बादरभावपुद्गलपरावत्ततॊ भवति । अत्रापि यदध्यवसायस्थानं मरणेन स्पृष्टं तदेव पुनरन्यदापि मरणेन स्पृशति तदा तन्न गण्यते । यत्तु पूर्व मरणेन न स्पृष्टं तद दूरव्यवहितमपि स्पृष्टं भवति चेत्तदा गण्यत एव ।। कषायो में परस्पर बहुत सा अन्तर होता है । इस कारण मन्द और तीव्र आदि भेदसे कर्मो के विपाकरूप अनुभाग बन्ध के असंख्यात अध्यवसाय स्थान हैं । प्राणियों की जिस २ प्रकार की विभिन्न २ प्रवृत्तियां हैं उस २ प्रकार के भिन्न २ अध्यवसाय हैं, इस लिये उनका प्रत्येक स्थान भिन्न २ होता है । अनुभाग बन्ध के असंख्यात अध्यवसाय स्थानों में से किसी एक स्थान में उसके अनुरूप कषाय के उदय में रहा हुवा कोई जीव मृत्युप्राप्त हुआ हो, इसी प्रकार क्रम और उत्क्रमसे मृत्युद्वारा अनुभागबन्ध के असंख्यात लोकाकाश प्रदेश प्रमाणवाले समस्त अध्यवसाय स्थान स्पृष्ट हो तब बादर भाव पुद्गलपरावर्त होता है ।यहा भी जो अध्यवसाय स्थान यदि मृत्यु से स्पर्श कर लियागया है और वही फिर कभी मृत्युसे स्पृष्ट होता है तो એટલે મન્દ અને તીવ્ર આદિ ભેદથી કર્મોના વિપાકરૂપ અનુભાગ–અન્યના અસંખ્યાત અધ્યવસાય સ્થાન છે. પ્રાણિની જે જે પ્રકારની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ છે તે તે પ્રકારના ભિન્ન ભિન્ન અધ્યવસાયે છે. એથી તેનું પ્રત્યેક સ્થાન ભિન્ન ભિન્ન થાય છે. અનુભાગ–અન્ધના અસંખ્યાત અધ્યવસાય સ્થાનોમાંથી કેઈ એક સ્થાનમાં તેને અનુરૂપ કષાયના ઉદયમાં રહેલ કે જીવ મૃત્યુ પ્રાપ્ત થયે હેય અને તેજ રીતે ક્રમ અને ઉત્કમથી મૃત્યુ દ્વારા અનુભાગ બન્ધનાં અસંખ્યાત લેકાકાશ પ્રદેશ પ્રમાણવાળા સર્વે અધ્યવસાય સ્થાન પૃષ્ટ થાય ત્યારે બાદરભાવ પુગલ-પરાવર્ત થાય છે. અહીં પણ જે અધ્યવસાય-સ્થાન કદાચ મૃત્યુથી સ્પર્શ કરેલ હોય અને તેજ ફરી કયારેક મૃત્યુથી પૃષ્ટ થાય છે તે ગણવામાં નથી આવતું, પરંતુ જે સ્થાન શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર
SR No.006337
Book TitleAgam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages218
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_anuttaropapatikdasha
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy