________________
૨૨
મુંબઇની એ કૉલેજોના પ્રોફેસરાના અભિપ્રાય,
મુંબઈ તા. ૩૧-૩-૫૬
શ્રીમાન શેઠે શાંતીલાલ મંગળદાસ પ્રમુખ : શ્રી અખિલ ભારત શ્વે. સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિ, રાજકાટ.
પૂજ્યાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજે તૈયાર કરેલા આચારાંગ, દશવૈકાલિક આવશ્યક ઉપાસકદશાંગ વગેરે સૂત્રા અમે જોયા. આ સૂત્ર ઉપર સંસ્કૃતમાં ટીકા આપવામાં આવી છે અને સાથે સાથે હિન્દી અને ગુજરાતી ભાષાંતરા પણ આપવામાં આવ્યાં છે, સ`સ્કૃત ટીકા અને ગુજરાતી તથા હિન્દી ભાષાંતર જોતાં આચાર્યશ્રીના આ ત્રણે ભાષા પરના એકસરખા અસાધારણ પ્રભુત્વની સચાટ અને સુરેખ છાપ પડે છે. આ સૂત્ર ગ્રંથામાં પાને પાને પ્રગટ થતી આચાર્યશ્રીની અપ્રતિમ વિદ્વતા મુગ્ધ કરી દે તેવી છે. ગુજરાતી તથા હિન્દીમાં થયેલા ભાષાંતરમાં ભાષાની શુદ્ધિ અને સરળતા નાંધપાત્ર છે. એથી વિદ્વદજન અને સાધારણ માણસ ઉભયને સાષ આપે એવી એમની લેખિનીની પ્રતીતિ થાય છે. ૩૨ સૂત્રામાંથી હજુ ૧૩ સૂત્રા પ્રગટ થયાં છે. ખીજા ૭ સૂત્રા લખાઇને તૈયાર થઈ ગયાં છે. આ બધાં જ સૂત્રા જ્યારે એમને હાથે તૈયાર થઈને પ્રગટ થશે ત્યારે જૈન સૂત્ર-સાહિત્યમાં અમૂલ્ય સંપત્તિરૂપ ગણાશે એમાં સંશય નથી. આચાર્ય શ્રી આ મહાન કાર્ય ને જૈન સમાજને-વિશેષતા સ્થાનકવાસી સમાજના સંપૂર્ણ સહકાર સાંપડી રહેશે એવી અમે આશા રાખીએ છીએ.
**
પ્રે. રમણલાલ ચીમનલાલ શાહ સેટ ઝેવિયર્સ કોલેજ, મુંબઇ,
પ્રે. તારા રમણુલાલ શાહ, સાન્ડ્રીયા કાલેજ, મુંબઈ.
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજના પ્રોસર સાહેબના અભિપ્રાય.
જયમહાલ
જાગનાથ પ્લેટ રાજકોટ, તા. ૧૮-૪-૫૬
આજે જૈન સમાજ માટે
પૂજ્યાચા` ૫. સુનિ શ્રી ઘાસીલાલજી મહારાજ એક એવા કાર્યમાં વ્યાસ થએલા છે કે જે સમાજ માટે ખડું ઉપયેગી થઇ પડશે. મુનિશ્રીએ તૈયાર કરેલાં આચારાંગ, દશવૈકાલિક, શ્રી વિપાકશ્રુત વિમેં જોયાં.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર