________________
૧
આત્માએ જ્ઞાન ઝરણાઓથી આત્મરૂપ વાડીને વિકસીત કરશે. ધન્ય છે આપને અને સમિતિના કાર્ય કરાને જે સમાજ ઉત્થાન માટે ફ્રાઇની પણ પરવા કર્યાં વગર જ્ઞાનનું દાન ભવ્ય આત્માને આપવા નિમિત્તરૂપ થઇ રહ્યા છે. આવા સમર્થ વિદ્વાન પાસેથી સ પૂર્ણ કાર્ય પુરૂં કરાવશેા તેવી આશા છે.
એજ લિ. ખરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી માંઘીબાઈ સ્વામી ના ફરમાનથી લી. ખેાડીદાસ ગણેશભાઇ ધંધુકા સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ.
અદ્યતન પદ્ધતિને અપનાવનાર વડાદરા કાલેજના એક વિદ્વાન પ્રોફેસરના અભિપ્રાય.
પ્રતાપગજ, વડાદરા
તા. ૨૭-૨-૧૯૫૬
*
સ્થાનકવાસી સંપ્રદાચના મુનિશ્રી ઘાસીલાલજી મહારાજ જૈનશાસ્ત્રોના સ ંસ્કૃત ટીકાખદ્ધ, ગુજરાતીમાં અને હિન્દીમાં ભાષાંતર કરવાના ઘણા વિકટ કાર્યમાં વ્યાપ્ત થયેલા છે. શાસ્ત્રો પૈકી જે શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં છે તે હું જોઇ શકયા છું, મુનિશ્રી પોતે સ ંસ્કૃત, અર્ધમાગધી હિન્દી ભાષાઓના નિષ્ણાત છે, એ એમના ટુકો પરિચય કરતાં સહેજ જણાઈ આવે છે. શાસ્ત્રોનું સંપાદન કરવામાં તેમને પેાતાના, શિષ્યવના અને વિશેષમાં ત્રણ પડિતાને સહકાર મળ્યા છે, તે જોઈ મને આનંદ થયેા. સ્થાનકવાસી સપ્રદાયના અગ્રેસરાએ પડિતાને સહકાર મેળવી આપી મુનિશ્રીના કાર્યને સરળ અને શિષ્ટ અનાવ્યું છે. સ્થાનકવાસી સમાજમાં વિદ્વતા ઘણી ઓછી છે. તે દિગંખર મૂર્તિપૂજક શ્વેતાંબર વગેરે જૈનદર્શનના પ્રતિનિધિઓના ઘણા સમયથી પરિચયમાં આવતાં હું વિરાધના ભય વગર, કહી શકું. પૂ. મહારાજને
આ પ્રયાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં પ્રથમ છે એવી મારી માન્યતા છે. સૌંસ્કૃત સ્પષ્ટીકરણેા સારાં આપવામાં આવ્યાં છે ભાષા શુદ્ધ છે એમ હું ચાક્કસ કહી શકું છું. ગુજરાતી ભાષાંતર પણ શુદ્ધ અને સરળ થયેલાં છે. મને વિશ્વાસ છે કે મહારાજશ્રીના આ સ્તુત્ય પ્રયાસને જૈનસમાજ ઉત્તેજન આપશે અને શાસ્ત્રોના ભાષાંતરને વાચનાલયમાં અને કુટુ એમાં વસાવી શકાય તે પ્રમાણે વ્યવસ્થા કરશે,
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
કામદાર કેશવલાલ હિંમતરામ,
એમ. એ.