________________
२८६
अन्तकृतदशाङ्गसूत्रे पारेइ, पारित्ता चउत्थं करेइ, करित्ता सबकामगुणियं पारेइ, पारित्ता बत्तीसइमं करेइ, करित्ता एवं तहेव ओसारेइ जाव चउत्थं करेइ, करित्ता सबकामगुणियं पारेइ। एक्काए कालो एक्कारस मासा पनरस य दिवसा। चउण्हं तिणि वरिसा दस य मासा। सेसं तहेव जाव सिद्धा ॥ सू० १५॥ [पिउसेणकण्हानामगं नवमं अज्झयणं समत्तं ]
॥ टीका ॥ ‘एवं' इत्यादि । 'एवं पिउसेणकण्हा वि' एवं पितृसेनकृष्णाऽपि= पितृसेनकृष्णाया अपि वर्णनं पूर्ववदेवावसेयम् । ‘णवरं' अयं विशेषः, एषा 'मुत्तावलीतवोकम्मं उवसंपज्जित्ता' मुक्तावलीतपःकर्म उपसंपद्य 'विहरइ' विहरति, 'तं जहा' तद्यथा-'चउत्थं करेइ' चतुर्थे करोति, 'करित्ता सव्वकामगुणियं पारेइ' कृत्वा सर्वकामगुणितं पारयति, 'पारित्ता छटुं करेई' पारयित्वा षष्ठं करोति, 'करित्ता सव्वकामगुणियं पारेइ' कृत्वा सर्वकामगुणितं पारयति, 'पारित्ता चउत्थं करेइ' पारयित्वा चतुर्थ करोति, 'करित्ता सव्वकामगुणियं पारेइ' कृत्वा सर्वकाम
___ जम्बूस्वामी ने सुधर्मास्वामी से पूछा-हे भदन्त ! अन्तगड सूत्र के आठवें अध्ययन का भाव आपके मुख से सुना, अब इसके बाद नवमें अध्ययन का भाव सुनना चाहता हूं, कृपाकर उसे सुनावें। सुधर्मा स्वामीने कहा-हे जम्बू ! नवमें अध्ययनमें पितृसेनकृष्णा का वर्णन है। वह राजा श्रेणिक की रानी और महाराज कूणिक की छोटी माता थीं। इन्होंने भगवान के समीप प्रव्रज्या ग्रहण कर के मुक्तावली तपस्या की। वह इस प्रकार है-सर्व प्रथम इन्हों ने उपवास किया,
જબૂસ્વામીએ સુધર્માસ્વામીને પૂછયુ - હે ભદન્ત! અન્તગડ-સૂત્રના આઠમાં વર્ગના આઠમા અધ્યયનના ભાવ આપના મુખેથી સાંભળ્યા, હવે તે પછી નવમા અધ્યયનના ભાવ સાંભળવા ઇચ્છું છું, કૃપા કરી સંભળાવે. સુધર્માસ્વામીએ કહ્યું- હે જબૂ! નવમા અધ્યયનમાં પિતૃસેનકૃષ્ણનું વર્ણન છે, તે રાજા શ્રેણિકની રાણી અને મહારાજ કૃણિકની નાની માતા હતી. તેમણે ભગવાન મહાવીર સમીપે પ્રત્રજ્યા લઈ મુક્તાવલી તપસ્યા કરી. તે આ પ્રકારે-સવથી પહેલાં તેમણે ઉપવાસ કર્યો, ઉપવાસને પારણે છઠ કર્યો, છઠને પારણે ઉપવાસ કર્યો, ઉપવાસને પારણે અઠમ કર્યો, એમ એક-એક
શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર