SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ मुनिकुमुदचन्द्रिका टीका, गजसुकुमाल विषये कृष्णस्य अरिष्टनेमेश्च संवादः ११३ ___ अथ कृष्णो वासुदेवोऽरिष्टनेमिमपृच्छत् - ' कहणं' इत्यादि । 'कहण्णं भंते ! तेणं पुरिसेणं गयसुकुमालस्स णं साहिज्जे दिन्ने ?' कथं खलु भदन्त ! तेन पुरुषेण गजसुकुमालाय खलु साहाय्यं दत्तम् ? 'तए णं' ततः खलु · अरहा अरिहनेमी कण्हं वासुदेवं एवं वयासी' अन् अस्टिनेमिः कृष्णं वासुदेवमवदत्-‘से नूणं' अथ नून-निश्चयेन 'कण्हा! ममं तुमं पायवंदए हव्वमागच्छमाणे बारवईए णयरीए एगं पुरिस पाससि जाव अणुष्पवेसिए' हे कृष्ण ! मम त्वं पादचन्दकः शीघमागच्छन् द्वारावत्यां नगर्याम् एकं पुरुषं पश्यसि यावत् अनुप्रवेशितः, 'जहा णं कण्हा !' यथा खलु कृष्ण ! 'तुमं तस्स पुरिसस्स साहिज्जे दिन्ने' त्वया तस्मै पुरुषाय दत्तम् , 'एवमेव कण्हा!' यह सुनकर कृष्ण वासुदेवने भगवान् से पूछा-हे भदन्त ! वह पुरुष गजसुकुमाल अनगार को सहायक कैसे बना! कृष्ण वासुदेव द्वारा इस प्रकार पूछे जानेपर भगवानने कृष्ण वासुदेव से इस प्रकार कहा-हे कृष्ण ? मेरे चरणवन्दन करने के लिये आते हुए तुमने द्वारका के राजमार्ग पर एक बहुत बड़ी ईट की राशि (ढेरी) में से एक ईट को उठा कर घरमें रखते हुए एक दीन दुर्बल वृद्ध को देखा। उस वृद्ध को तुमने उस राशि को उठाने में असमर्थ देखकर उसकी अनुकम्पा के लिये हाथी परसे ही बैठे बैठे एक ईंट को उठाकर उसके घर में रखदी, जिससे तुम्हारे साथ वाले सभी पुरुषों ने क्रमसे उन सभी इटों को उठाकर उसके घर में पहुंचादी, इससे उस वृद्ध का दुःख दूर हुआ। આ સાંભળીને કૃષ્ણ વાસુદેવે ભગવાનને પૂછયું–હે ભદન્ત ! તે પુરુષ ગજસુકુમાલ અનગારને કેવી રીતે સહાયક થયો છે ? કૃષ્ણ વાસુદેવ દ્વારા આવી રીતે પૂછવાથી ભગવાને કૃષ્ણ વાસુદેવને આ પ્રકારે કહ્યું- હે કૃષ્ણ! મારા ચરણ વંદન કરવાને માટે આવતા માર્ગમાં તમે દ્વારકા ના રાજમાર્ગ ઉપર એક મોટા ઇંટના ઢગલામાંથી એક એક ઈંટ ઉપાડીને ઘરમાં રાખતા એક દીન દુર્બલ વૃદ્ધને જોયે. તે વૃદ્ધને તમે તે ઇંટરાશિને ઉઠાવવામાં અસમર્થ જોઈને તેની અનુકંપા ખાતર તમે હાથી ઉપર બેઠાં બેઠાંજ એક ઇંટને ઉપાડી તેના ઘરમાં રાખી દીધી જેથી તમારી સાથેના બધા પુરુષોએ કમથી તે સર્વે ઇંટે ઉપાડી તેના ઘરમાં પહોંચાડી દીધી જેથી તે વૃદ્ધનું દુઃખ દૂર થયું. શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર
SR No.006336
Book TitleAgam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages390
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_antkrutdasha
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy