SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ अगारसञ्जीवनी टीका अ. १ मू० २ आनन्दगाथापतिवर्णनम् नन्वेवमपि-“मन्त्रेषु, गुह्येषु, रहस्येषु" इत्येषां त्रयाणामपि विशेषणानामेकार्थकत्वात्पृथगुपादानमनुचितमिति चेत्तव प्रश्न एवानुचितो विशेषणानामेषां मिथो भिन्नार्थकत्वात्तथाहि-देशहितचिन्तार्थ राज्यादिहितचिन्तार्थ वैकान्तविचारो मन्त्रः, परस्त्रीगमनादिरूपनिकृष्टगृहच्छिद्रप्रतीकारचिन्तनार्थमेकान्तविचारो गुह्यम् , भ्रूणहत्यादिरूपनिकृष्टतमगृहच्छिद्रप्रतीकारचिन्तनार्थमेकान्तविचारो रहस्यमिति तेजस्तिमिरवद्गगन-पातालवच्चैषामत्यन्तमन्तरमस्तीति। इह सर्वे चकाराःसमुच्चयार्थाः। शंका-अच्छा, मान लिया' कार्य-कारण के विषयमें अलगअलग प्रश्न हो सकते हैं, पर 'मंत्रोंमें, गुह्योंमें. रहस्योंमें, इन तीन विशेषणोंको ग्रहण करना तो अनुचित ही है, क्योंकि इनका एक ही अर्थ है। समाधान-भाई! तीनों विशेषणों का अर्थ जुदा-जुदा है, इसलिए तुम्हारा प्रश्न ही अनुचित है, तीनोंको अलग-अलग करना अनुचित नहीं है। देखो-देश अथवा राज्यका हित सोचने के लिए एकान्तमें जो विचार किया जाता है उसे मंत्र कहते हैं। परस्त्रीगमन आदि घर के कलंकीको दूर करनेके लिए एकान्त में किये जाने वाले विचार को गुह्य कहते हैं, भ्रूणहत्या आदि घरके कलंकों को दूर करने के लिए एकान्तमें किये जाने वाले परामर्शको रहस्य कहते हैं। इस प्रकार तीनों विशेषणों में प्रकाश अन्धकार अथवो आकाश-पाताल जितना महान् अन्तर है।मूल-पाठमें जितने 'च' है वे सब समुच्चयके बोधक हैं। શંકા–વારૂ, માની ૯ કે કાર્ય-કારણની બાબતમાં જૂદા જૂદા પ્રશ્નો થઈ શકે છે; પરંતુ “મંત્રમાં ગુહ્યોમાં, રહસ્યમાં,” એ ત્રણ વિશેષણોને ગ્રહણ કરવાં એ તે અનુચિત જ છે, કારણ કે તેને અર્થ એક જ થાય છે. સમાધાન–ભાઈ એ ત્રણે વિશેષણેના અર્થો જૂદા જૂદા છે, તેથી તમારો પ્રશ્ન જ અનુચિત છે. ત્રણેને જૂદા જૂદાં કહેવા અનુચિત નથી. જુઓ, દેશ અથવા રાજ્યનું હિત વિચારવાને માટે એકાંતમાં જે વિચાર કરવામાં આવે છે, તેને મંત્ર કહે છે. પરસ્ત્રગમન આદિ ઘરનાં કલંક દૂર કરવાને માટે એકાંતમાં કરવામાં આવતા વિચારને ગુહ્ય કહે છે. બ્રણહત્યા આદિ ઘરનાં કલકોને દૂર કરવાને માટે એકાંતમાં કરવામાં આવતા પરામશને રહસ્ય કહે છે. એ પ્રમાણે ત્રણે વિશેષમાં પ્રકાશ અંધકાર અથવા આકાશ પાતાળ જેટલું મહાનું અંતર છે. મૂળ પાઠમાં જેટલા જ તે છે બધા સમુચ્ચયના माया छ. ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy