________________
उपासकदशाङ्गसूत्रे
णियणयरीमरगप्पसमकामो राया बुहवम् सपरिवारसामंतो तत्थ अहि यच्चुइऊण भगवंतस्स धम्मदेसणं आसुच्च णियणयरीवट्टमाणमरगसंकडप्पसमोवायं भगवंतं पुच्छी,
भगवंतो वदीअ-"जो भव्यो आसिणकिण्हठमीए आयंबिलं णाम तवं चरइ, जो य पमज्जियाए भूमि संमजिय आसणम्मि पुवाहिमुहो उत्तराहिमुहो वा समुवविस्स सदोरगं मुहबत्थियं मुहोवरि बंधिऊण संजइंदिओ भगवंतं वासुपुज्जं सुमरइ तस्स सव्वे एव मरगादओ उपसग्गिया रोगा आसु उवसामंति" त्ति । मरकाशमकामो राजा बृहद्वसुः सपरिवारसामन्तस्तत्रागत्य भगवतो धर्मदेशनामाश्रुत्य निजनगरीवर्तमानमरकसङ्कटप्रशमोपायं भगवन्तमपृच्छत् , भगवानवदत्-“यो भव्य आश्विनकृष्णाष्टम्यामाचामाम्लं नाम तपश्चरति, यश्च प्रमाणिकया भूमि सम्माया॑ऽऽसने पूर्वाभिमुख उत्तराभिमुखो वा समुपविश्य सदोरकमुखवत्रिकां मुखोपरि बद्ध्वा संयतेन्द्रियो भगवन्तं वासुपूज्यं स्मरति तस्य सर्व एव मरकादय
औपसर्गिका रोगा आशूपशाम्यन्ती"ति । सामन्तसे पूछा-'आज यहाँ देवता क्यों आये हैं ?' । सामन्तने केवलीका सब वृत्तान्त सुनाया। नगरीमें शान्तिका अभिलाषी राजा परिवार और सामन्तों के साथ केवली भगवान के पास आया। उसने धर्मदेशना सुनकर नगरीमें फैली महामारीकी बीमारी शान्त होनेका उपाय भगवान्से पूछा। ___ भगवान्ने फरमाया-जो भव्य जीव आश्विन कृष्णा अष्टमीके दिन आंबिल नामक तपस्या करता है, और जो पूंजणी से भूमि पूंजकर पूर्व या उत्तर दिशाकी ओर मुंह करके वैठ कर तथा डोरा सहित मुखवस्त्रिका मुँह पर बाँध कर, अपनी इन्द्रियोंको वशमें करके भगवान् वासुपूज्यका
તેણે સામંતને પૂછ્યું કે “આજે અહીં દેવતાઓ કેમ આવ્યા છે?’ સામંતે કેવલીને બધે વૃત્તાંત રાજાને સંભળાવ્યા. નગરીમાં શાન્તિ થાય તેવી અભિલાષાવાળે રાજા પરિવાર અને સામન્તોની સાથે કેવલી ભગવાનની પાસે આવ્યું. તેણે ધર્મદેશના સાંભળીને નગરીમાં ફેલાયેલી મહામારીની બિમારી શાન્ત થવાને ઉપાય ભગવાનને પૂછે
ભગવાને કહ્યું–જે ભવ્ય જીવ આસો વદ આઠમને દિવસે આંબીલ નામની તપસ્યા કરે છે, અને જે પૂંજણીથી જમીન પૂંછને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોટું કરી બેસીને તથા દેરા સાથે મુખવારિકા મુખ પર બાંધી પિતાની ઇંદ્ધિને વશ
ઉપાસક દશાંગ સૂત્ર