SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ उपासकदशाङ्ग एवं काल एकान्ततोऽकारणं सन्नपि सहकारितयाऽवश्यमस्ति कारणमितरथा चम्पक-बकुल-पाटलादीनां पुष्पाणां पनसाऽऽम्रसेवादीनां फलानां च तस्मिस्तस्मिनियतकाल एवोद्गमानुपपत्तेः। सहकारीमात्रत्वादेव च जगद्वैचित्र्यं नासङ्गतम् । तथेश्वरस्यापि कर्तृत्वमस्त्येव यत ईश्वरो न कश्चिदपूर्वोआत्माऽतिरिक्तः अपि तु आत्मैव तत्र तत्रोत्पद्यमानतया समस्तजगद्वन्यापनेन " आमोतिव्यामोति सर्व जग"-दिति व्युत्पत्तेः सुघटत्वात्, तस्य च सुखादिकतत्वमविसंवादमेव, अमूनत्वादिकं त्वेवं सति स्वत एव दरापेतम् । एवं स्वभावोऽपि यथाकथश्चित्सहकारितया कर्ता संभवत्येव यत आत्मन उपयोगलक्षणमसङ्ख्येयप्रदेशत्वं, पुद्गलानां मूतत्वं, धर्मास्तिकायादीनाममूत्तत्वादिकं च स्वभावाक्रान्तमेवेति कृतमतिविस्तरेण ॥१७१-१७२॥ ___ इसी प्रकार काल एकान्तसे कारण न होने पर भी सहकारी रूपसे कारण है ही। चम्पा, बकुल, पाटल (गुलाब) आदि पुष्प, तथा पनस, आम, सेव आदि फल, नियत-नियत कालमें होते हैं। यदि कालको कारण न माना जाय तो यह व्यवस्था नहीं बन सकती । सहकारी मात्र माननेसे संसारकी विचित्रता भी युक्ति-युक्त बनती है। ईश्वर भी कर्ता है, क्योंकि आत्मा के अतिरिक्त और कोई विचित्र ईश्वर नहीं है । आत्मा संसारमें सर्वत्र उत्पन्न हुआ-हो रहा है, इसलिए वह व्यापक है, इस प्रकार व्युत्पत्ति भी असंगत नहीं है। उस आत्माको सुख आदिका कर्ता मानने में कुछ विवाद नहीं है । हा। ऐसा माननेसे अमूर्तत्व आदि गुण तो दूर ही रहते हैं। स्वभाव भी कथञ्चित् कर्ता है। क्योंकि आत्माका उपयोग (ज्ञानदर्शन) तथा असंख्यातप्रदेशिता-स्वभाव, पुद्गलोका मूतत्व-स्वभाव જે રીતે કાળ એકાન્ત કારણ ન હોવા છતાં પણ સહકારી રૂપે કારણુજ છે. ચંપ, બકુલ, ગુલાબ આદિ પુષ્પ તથા ફણસ, કેરી, આદિ ફળ નિયત-નિયત કાળમાં થાય છે. જે કાળને કારણે ન માનવામાં આવે તે એ વ્યવસ્થા ન બની શકે. સહકારી માત્ર માનવાથી જગતની વિચિત્રતા પણ યુકિતયુકત બને છે. ઈશ્વર પણ કર્યા છે, કારણ કે આત્મા સિવાય બીજો કોઈ વિચિત્ર ઈશ્વર નથી. આત્મા જગતમાં સર્વત્ર ઉત્પન્ન થયે-થઈ રહ્યો છે, તેથી તે વ્યાપક છે, એ પ્રકારની વ્યુત્પત્તિ પણ અસંગત નથી. એ આત્માને સુખ આદિને કર્તા માનવામાં કશે વિવાદ નથી. હા, એ માનવાથી અમૂર્તવ આદિ ગુણ તે દૂરજ રહે છે. સ્વભાવ પણ કથંચિત કર્યા છે, કારણ કે આત્માને ઉપગ (જ્ઞાનદર્શન ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy