________________
३२४
उपासकदशाङ्गसूत्रे ननु कोषादिषु चैत्यस्य बिम्बोऽर्थों लभ्यते,बिम्बश्च प्रतिमैवेति चेदहो व्यामोहः, 'बिम्बोऽस्त्री मण्डलम्' इत्यादिकोषादिषु बिम्बशब्देन साक्षात्स्वरूपरूपस्य मण्डलस्यैव गृहीततया प्रतिमार्थग्रहणासम्भवात् , प्रतिमार्थे हि 'प्रतिबिम्ब' शब्दो न तु बिम्बस्तथा चामरः-'प्रतिमानं प्रतिबिम्ब प्रतिमा प्रतियातना प्रतिच्छाया प्रतिकृतिः इति, तस्माद् ध्वनि-प्रतिध्वन्योरिव, पानप्रतिमानयोरिव, मा-प्रतिमयोरिव, यातनाप्रतियातनयोरिव, छाया-पतिच्छाययोरिव, कृति-प्रतिकृत्योरिव च बिम्ब-प्रतिबिम्बयोरपि मिथो भिन्नार्थकत्वमेव, उपलभ्यतेऽपि च बिम्बशब्दः सर्वत्र वस्तुयथार्थस्वरूप एव, तथाहिन कहीं शास्त्रोंमें ही मिलता है, अत एव 'चैत्य' का 'प्रतिमा' अर्थ करना ठीक नहीं। __ शंका-कोष आदिमें बिम्ब अर्थ तो मिलता है और बिम्ब ही प्रतिमा है, इसलिए चैत्यका अर्थ प्रतिमा हुआ । ___ समाधान-यह ठीक नहीं है, क्योंकी कोष आदिमें 'बिम्ब' वस्तुके यथार्थ स्वरूपको कहते हैं, न कि प्रतिमाको । प्रतिमा अर्थमें तो प्रतिबिम्ब शब्दका प्रयोग होता है, बिम्ब शब्दका नहीं। अमरकोश शूद्र वर्ग श्लोक ३६ में कहा है-" प्रतिमानं, प्रतिबिम्ब, प्रतिमा, प्रतियातना, प्रतिच्छाया, प्रतिकृति " ये प्रतिकृतिके नाम हैं, अतः जैसे ध्वनि और प्रतिध्वनि, मान और प्रतिमान, मा और प्रतिमा, यातना और प्रतियातना छाया और प्रतिच्छाया, कृति और प्रतिकृतिके अर्थमें भेद है, उसी प्रकार बिम्ब और प्रतिबिम्बके अर्थमें भी अन्तर है। वस्तुके यथार्थ મળત, પરંતુ એ અર્થ તેમાં કયાંયથી મળતું નથી અને શાસ્ત્રોમાંથી પણ મળતું नथी, मेटले येत्य"न। अर्थ “प्रतिमा" ४२व। मे १२।१२ नथी.
( શકા–કોષ આદિમાં બિમ્બ અર્થ તે મળે છે, અને બિમ્બ જ પ્રતિમા છે, તેથી ચિત્યને અર્થ પ્રતિમા થયે.
સમાધાનએ બરાબર નથી, કારણ કે કોષ આદિમા “બિમ્બ વસ્તુના યથાર્થ સ્વરૂપને કહે છે, પ્રતિમાને નહિ. પ્રતિમા અર્થમાં તે પ્રતિબિમ્બ શબ્દને પ્રોગ થાય છે, બિમ્બ શબ્દને નહિ. અમરકેશ શૂદ્ર વર્ગ કલેક ૩૬માં કહ્યું છે ३-"प्रतिमान, प्रतिमिन, प्रतिमा, प्रतियातना, प्रतिछाया, प्रतिकृति" से मां પ્રતિકૃતિનાં નામ છે. એટલે જેમ વનિ અને પ્રતિધ્વનિ, માન અને પ્રતિમાન, મા અને પ્રતિમા, યાતના અને પ્રતિયાતના, છાયા અને પ્રતિછાયા, કૃતિ અને પ્રતિકૃતિના અર્થમાં ભેદ છે, તેમ બિમ્બ અને પ્રતિબિમ્બના અર્થમાં પણ અંતર છે. વસ્તુના
ઉપાસક દશાંગ સૂત્ર