________________
एवं वयाणं सब्वेसि, वुत्ताणमुवलक्षणं । तम्हा संखेवणं कज्जं, सव्वत्येवं सुषुद्धिणा ॥ ४ ॥” इति । एवं व्रतानां सर्वेषामुक्तानामुपलक्षणम् ।
तस्मात्संक्षेपणं कार्य, सर्वथैवं सुबुद्धिना ॥ ४ ॥” इति । गन्तन्यं नातोऽधिके " इत्येवं सर्वदिग्विषये कृतमर्यादस्तेनैकस्मिन् दिने पञ्चपहरार्थ तयोस्तथाविधं प्रत्यहं मर्यादाकरणमिति भावः। उपलक्षणमिदं प्रागुक्तानां सर्वेषामेव व्रतानां संक्षेपकरणस्य, तेन दिवतभिन्नेषु स्थूलपाणातिपातविरमणादिध्वप्येवमेव संक्षेपः स्वयमूहनीयः, यथा-कस्यचिदपराधिनोऽताडनार्थमप्रतिज्ञातवता केनचित् प्रहराद्यर्थ प्रतिज्ञातमित्यादि ।
एतेबताङ्गीकारस्याऽयमाशयः-यन्मर्यादिताद्वहिःस्थले गमनागमनप्रतिरोधेन प्राण्युपमर्दाभावेऽपि परद्वारा बाह्यकार्यसम्पादने सम्यग्वतरक्षणं भवितुं नार्हति तक हो जाऊँगा, इससे आगे नहीं इस दिशाकी मर्यादामें एक दिन या पाच पहर आदिके लिए और भी कम कर लेना देशावकाशिक व्रत है। पूर्वोक्त समस्त व्रतोंका यह उपलक्षण है, इसलिए दिग्वतके सिवाय स्थूल-प्राणातिपातविरमण आदि व्रतोंमें संक्षेप करना भी देशावकाशिक व्रत है, यह बात स्वयं विचार लेनी चाहिए। जैसे कि पहले जिसने अपराधीको ताडन न करनेकी प्रतिज्ञा नहीं ली है और वह एक दीन या पहरके लिये अपराधीको भी ताडन न करनेकी प्रतिज्ञा लेले तो वह भी देशावकाशिक व्रत है। इत्यादि । - इस व्रतका आशय यह है-मर्यादा किये हुए स्थानसे बाहर गमना. गमनकी निवृत्ति हो जाती है, अतः वहां प्राणियोंका उपमर्दन नहीं होता, तथापि दूसरेके द्वारा बाहरके काम करानेसे व्रतकी भली-भाति सीधा डाय- “माटो ६२ सुधीश, तथा मान-" त એ દિશાની મર્યાદામાં એક દિન યા પાંચ પહર આદિને માટે વધારે ઘટાડે કરી લે એ દેશાવકાશિક વ્રત છે. પૂર્વોક્ત બધાં વ્રતનું એ ઉપલક્ષણ છે, એટલે દિવ્રત ઉપરાંત સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતમાં સંક્ષેપ કરે એ પણ દેશાવકાશિત વ્રત છે, એ વાત પિતે ધારી લેવી જોઈએ, જેમકે, જેણે અપરાધીને ન મારવાની પ્રાતજ્ઞા લીધી ન હોય અને તે એક દિન કે પહેરને માટે અપરાધીને પણ તાડન ન કરવાની પ્રતિજ્ઞા લે, તે તે પણ દેશાવકાશિક વ્રત છે, ઇત્યાદિ.
આ વ્રતને આશય એ છે કે-મર્યાદા કરેલા સ્થાનથી બહાર ગમનાગમનની નિવૃત્તિ થઈ જાય છે, એટલે ત્યાં પ્રાણીઓનું ઉપમર્દન થતું નથી, તથાપિ બીજા
ઉપાસક દશાંગ સૂત્ર