________________
-
मगारधर्मसञ्जीवनी टीका अ.१ सू० ११ धर्म• इच्छापरिणामव्रतम् २१५
यथाशक्ति च यथेच्छं, परिग्रहस्योचितेह मर्यादा । ___ यथा तृण्णाल्पीभावो भवति तथा किन्तु करणीयम् ॥२॥” इति ।
अथ पञ्चमं व्रतमाह'इच्छापरिमाणे' ति, इच्छा धनधान्यादिनवविधपरिग्रहविषयकमियत्तानियमनमित्यर्थः, मनुष्यगजाश्वगोमिहष्यादिन् सचेतनान् , चासोरत्नहिरण्यादींश्चाचेतनान् पदार्थान् ममत्वभावपूर्वकं निजायत्ते रक्षितुम्"एतावन्त एव मनुष्यगजाश्वादयः, एतावन्त्येव च वासो रत्नहिरण्यादीनि मया संग्रहीतव्यानि नातोऽधिकानी"-त्येवं मर्यादाविधानमिति भावः । अत्र च मर्यादा करणं श्रावकाणामिच्छाधीनमिति सधैर्यथाशक्ति यथेच्छं च निजनिजग्रहमर्यादा कर्तुं शक्यते, किन्तु तृष्णाल्पीकरणार्थमेव मर्यादावलम्बनमिति यथा तृष्णाल्पत्वं भवेत्तथा यतनीयं, तौवास्य व्रतस्य तात्पर्यात् । उक्तश्च
(५) पांचवें व्रतका वर्णन. धन धान्य आदि नौ प्रकारके परिग्रहकी मर्यादा कर लेना इच्छापरिमाण ब्रत है। मनुष्य, हाथी, गाय, घोड़ा, भैंस आदि मचेतन,
और वस्त्र, रत्न, सोना-चांदी आदि अचेतन पदार्थों को ममत्वभावपूर्वक ग्रहण करने पर उनकी रक्षा के लिए इस प्रकार की मर्यादा कर लेना इच्छापरिमाण हैं, जैसे-~-"मैं इतने मनुष्य गज अश्व आदि रखूगा, इनसे अधिक नहीं, इतने वस्त्र रत्न हिरण्य आदि रखूगा, इनसे ज्यादा नहीं।" कितनी मर्यादा करना यह श्रावणकोंकी इच्छा पर निर्भर है, इसलिए सब, शक्ति और रुचि के अनुसार मर्यादा कर सकते हैं, किन्तु यह ध्यान में रखना चाहिए कि मर्यादा का प्रयोजन तृष्णा को कम करना है, इसलिए ऐसी मर्यादा करनी चाहिए जिससे सृष्णा कम हो । यही इस व्रत का तात्पर्य है, कहा भी है--
(५) पांयमा प्रतवाणुन ધનધાન્ય આદિ નવ પ્રકારના પરિગ્રહોની મર્યાદા કરવી એ ઈચ્છાપરિમાણ વ્રત ७. मनुष्य, डाथी, आय, घ, नेश मा सयेतन, अने वख, २ल्न, सोनु, ३५. વગેરે અચેત પદાર્થોને મમત્વભાવપૂર્વક ગ્રહણ કરીને તેને રક્ષણ માટે એ પ્રકારની મર્યાદા કરવી એ ઈચ્છા-પરિમાણ છે, જેમકે- “હું આટલા મનુષ્ય ગજ અશ્વ આદિ રાખીશ, તેથી વધારે નહિ, આટલાં વસ્ત્ર રત્ન હિરણ્ય આદિ રાખીશ, એથી વધારે નહીં.” કેટલી મર્યાદા કરવી એ શ્રાવકેની ઈચ્છા પર આધાર રાખે છે, એટલે સૌ કોઈ પિતાની શકિત અને રૂચિને અનુસરીને મર્યાદા કરી શકે છે, પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે મર્યાદાનું પ્રજને તૃષ્ણાને ઓછી કરવાનું છે, માટે એવી મર્યાદા કરવી જોઈએ કે જેથી તૃષ્ણા ઓછી થાય એવું આ વ્રતનું તાત્પર્ય છે. કહ્યું છે કે
ઉપાસક દશાંગ સૂત્ર