________________
अगारसञ्जीवनी टीका अ० १ मू० ११, धर्म० गुरुस्वरूपनिरूपणम् १९७ " सावज्जसपजाए, समुन्भवइ जीवहिंसणारंभो।
तम्हा बज्झइ कम्मं, तेण य संसारचकसंपाओ ॥ १॥" इति । एतच्छाया-- " सावद्यसपर्यया समुद्भवति जीवहिंसनाऽऽरंभः । तस्माद्बध्यते कर्म, तेन च संसारचक्रसम्पातः ॥ १ ॥” इति । दोषान्तराणि च प्राक्प्रतिपादितान्ये वेत्यलमानेडितेन ॥
गुरुस्वरूपम् । गृणात्युपदिशति मोक्षमार्गमिति गुरुः, स चाहिंसा-सत्याऽस्तेय-ब्रह्मचर्याऽपरिग्रहरूपमहाव्रतपञ्चकधारी, रात्रिभोजनपरिहारी, पञ्चानामास्रवाणां निवारकः, संवरपञ्चकाराधकः, पत्रेन्द्रियनिग्राहकः, पञ्चानां समितीनां तिसृणां गुप्तीनां च इससे सावद्य-उपासनाका खण्डन हो गया, क्योंकि सावद्य उपासना से जीवहिंसामें आरंभ होता है, आरंभसे कर्मबन्ध होता है और कर्मबन्धसे संसारमें परिभ्रमण करना पड़ता है। कहा भी है
"सावध उपासनासे जीवहिंसारूप आरंभ होता है, उससे कर्मबन्ध होता है ओर कर्मवन्धसे संसाररूपो चक्रमें घूमना पडता है ॥१॥"
अन्यान्य दोषोंका पहले प्रतिपादन किया जा चुका है अतः यहा इतना कहना ही बस (पर्याप्त) है ।।
गुरुका स्वरूप जो मोक्षमार्ग का उपदेश देते हैं वे गुरु हैं । वे अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह रूप पांच महाव्रतोंके धारी, रात्रि. भोजनके त्यागी, पांच आस्रवोंके निवारक, पांच संवरोंके आराधक, ગયું, કારણકે સાવધ ઉપાસનાથી જીવહિંસારૂપ આર ભ થાય છે, અ ર ભદી કર્મબંધ થાય છે અને કર્મબંધથી સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. કહ્યું છે કે
સાવદ્ય ઉપાસનાથી જીવહિંસારૂપ આરંભ થાય છે, તેથી કર્મબંધ થાય છે અને કર્મબંધથી સંસારરૂપી ચક્રમાં ઘૂમવું પડે છે” (૧) - બીજા દેનું પ્રતિપાદન પહેલાં કરવામાં આવ્યું છે, એટલે અહીં આટલું કથન જ પૂરતું છે.
ગુરનું સ્વરૂપ જે ક્ષમાર્ગને ઉપદેશ આપે છે તે ગુરૂ છે. એ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહાચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતના ધારણ કરનારા, રાત્રિોજનના ત્યાગી પાંચ આના નિવારક, પાંચ સંવરોના આરાધક, પાંચે ઈદ્રિયેને નિગ્રહ કરનારા
ઉપાસક દશાંગ સૂત્ર