SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ १९६ उपासकदशाङ्गसूत्रे काग्रतोत्पद्यते, नया वीतरागतायामात्मपरिणनं तेन रागद्वेषप्रहाणं, ततश्च परिशुद्धिः, तया चास्य स्वरूपेऽवस्थानम् । नह्यात्मनः म्वरूपावस्थानात्परं किमप्यक्षय्यं सुखमस्तीति रागद्वेषप्रहाणमेव नित्यनिरतिशय सुख निदानम् । तदर्थं च वीतरागदेवोपासनमतीवाऽऽवश्यकं, किन्तु नात्र देवस्य रागो नवा द्वेषोऽपितु यो राग-द्वेषौप्रजिहासति स एनमुपास्य फलिताभिलाषो भवति,-रथाऽन्धकारमपनिन षुः स्वयमेव प्रकाशं शरणीकृत्य पूर्णकामो भवन् दृश्य ते लोके नतु तत्र प्रकाश उपसरतीति । एतेन सावद्योपासना प्रत्युक्ता यत एतया जीवहिंसायामारम्भस्तेन कर्मबन्धस्तस्माच संसारपरिभ्रमणमिति, यथोक्तम्-- एकाग्रतासे आत्माका वीतराग अवस्थामें परिणमन होता है। जब आत्मा वीतराग अवस्था में आता है तो राग वेषका विनाश हो जातो है। राग-द्वेषका विनाश होनेसे शुद्धि होती है। आत्म शुद्धि होने से वह अपने शुद्ध सहज स्वभाव में स्थिर हो जाता है । आत्माका शुद्ध स्वभावमें स्थिर हो जाना ही सर्वोत्कृष्ट सुख है । वहो सुख अविनाशी है। अतः राग-द्वेषका विनाश ही सर्वश्रेष्ठ शाश्वत सुखका साधन है, और इसी सुखको प्राप्ति के लिए वीतराग देवकी उपासना करना नितान्त आवश्यक है। यहाँ (इस उपासने में ) देवका न तो राग है और न द्वेष, किन्तु जो राग-द्वेषका त्याग करना चाहता है वह इसकी उपासना करके सफलं-मनोरथ होता है । जैसे-लोकमें जो अन्धकारको दूर करना चाहता है वह स्वयं प्रकाशकी शरण लेनेसे ही सफल होता है, न कि प्रकाश स्वयं ही उसके पासं दौडा जाता है। વીતરાગ અવસ્થામાં પરિણમન થાય છે. જ્યારે માત્મા વીતરાગ અવસ્થામાં આવે છે, ત્યારે રાગદ્વેષને વિનાશ થઈ જાય છે. રાગ દ્વેષને વિનાશ થવાથી શુદ્ધિ થાય છે. આત્મશુદ્ધિ થવાથી તે પોતાના શુદ્ધ સહજ સ્વભાવમાં સ્થિર થઈ જાય છે. આત્માનું શુદ્ધ સ્વભાવમાં સ્થિર થઈ જવું એજ સ કૃષ્ટ સુખ છે. એજ સુખ અવિનાશી છે. માટે રાગદ્વેષને વિનાશજ સર્વશ્રેષ્ઠ શાશ્વત સુખનું સાધન છે, અને એ સુખની પ્રાપ્તિને માટે વીતરાગ દેવની ઉપાસના કરવી તાન્ત આવશ્યક છે. અહીં (આ ઉપાસનામાં) દેવને રાગ નથી કે દ્વેષ નથી. પરંતુ જે રાગદ્વેષને ત્યાગ કરવા છે તે એની ઉપાસના કરીને સફળ–અનેરથે થાય છે. જેમકે-લેકમાં જે અંધકારને દૂર કરવા ઈચ્છે છે તે પિતે પ્રકાશનું શરણુ લેવાથી જ સફળ થાય છે, નહિ કે પ્રકાશ પિતે તેની પાસે દેડી જાય છે. એથી સાવધ ઉપાસનાનું ખંડન થઈ ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy