________________
-
अगारधर्मसञ्जीवनी टीका अ. १ सू. ११ धर्म० सप्तभङ्गी० १९१
घटः स्वद्रव्यक्षेत्राद्यपेक्षयाऽस्ति, परद्रव्यक्षेत्राधपेक्षया च नास्तीत्यस्त्वेवाऽऽपेसिकं घटेऽस्तित्वं नास्तित्वं चेति धर्मद्वदमित्येवं यः क्रमिको वचनप्रकारः स तृतीयो भङ्गः (३)। ____ आपेक्षिकं घटेऽस्तित्वं नास्तित्वं च तृतीये भङ्गे यदुक्त तत्क्रमिकरूपतया वक्तुं सुशकं, क्रममपहाय तु यौगपधेनैकस्मिन् घटादावस्तित्वं नास्तित्वं चापेक्षाकृतं नहीं है, ग्रीष्म आदि जिस कालमें है उससे भिन्न कालमें नहीं है, रक्तता आदि गुण यदि उसमें पाये जाते है तो नोलता आदि भावोंकी अपेक्षा नहीं है । यदि दूसरे द्रव्य आदिकी भी अपेक्षा घटका अस्तित्व माना जाय तो घटका नियत स्वरूपादि नहीं बन सकता। अर्थात् घटमें यदि अन्य स्वरूपादिसे नास्तित्व न माना जाय तो घट-पट आदि भेद ही पदार्थोंमें न रहे । अतः घटमें परचतुष्टयसे नास्तित्व रहता है यह दूसरे भंगका आशय है । ___(३) जब हम कहते हैं-घट है भी और नहीं भी है, तो उल्लिखित प्रथम और द्वितीय भंगमें बताये हुए स्वद्रव्य क्षेत्र आदि, तथा पर द्रव्य आदि दोनों की क्रमशः विवक्षासे कहते हैं । यह क्रमवार वचनप्रकार तीसरा भंग है।
(४) जैसा कि पहले कह चुके हैं, कि घट में आपेक्षिक अस्तित्व नास्तित्वका कथन क्रमिक कर सकते हैं, परंतु एक ही साथ अस्तित्व नास्तित्व, કરીને નથી. ગ્રીષ્મ આદિ જે કાળમાં છે તે તેથી ભિન્ન કાળમાં નથી, લાલાશ આદિ ગુણ જો એમાં માલુમ પડે છે તે લીલાશ આદિ ભાવની અપેક્ષાએ નથી. જે બીજા દ્રવ્ય આદિની પણ અપેક્ષાએ ઘટનું અસ્તિત્વ માનવામાં આવે તે ઘટનું નિયત સ્વરૂપ નથી બની શકતું. અર્થાત્ ઘટમાં જે અન્ય સ્વરૂપાદિએ કરીને નાસ્તિત્વ ન માનવામાં આવે તે ઘટ-પટ આદિ ભેદ જ પદાર્થોમાં ન રહે. માટે ઘટમાં પરચતુષ્ટયે કરીને નાસ્તિત્વ રહેલું છે. આ બીજા ભાંગાને આશય છે.
(૩) જ્યારે આપણે કહીએ છીએ કે ઘટ છે પણ ખરે અને નથી પણ ખરે, ત્યારે ઉપર કહેલા પહેલા અને બીજા ભાગમાં બતાવેલા સ્વદ્રવ્ય ક્ષેત્ર આદિ તથા પદ્રવ્ય આદિ બેઉની ક્રમશઃ વિવાક્ષાએ કરીને કહીએ છીએ. એ ક્રમવાર વચનપ્રકાર ત્રીજો ભાગે છે.
(૪) જેમકે પહેલાં કહી ગયા છીએ કે, ઘટમાં આપેક્ષિક અસ્તિત્વ નાસ્તિત્વનું કથન ક્રમિક થઈ શકે છે. પરંતુ એકી સાથે અસ્તિત્વ નાસ્તિત્વ બેઉ ધર્મો વચન દ્વારા
ઉપાસક દશાંગ સૂત્ર