SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ अगारधर्मसञ्जीवनी टीका अ० १ मू०११ धर्म० सप्तभङ्गी० १८७ [सप्तभङ्गी ] भज्यन्ते=विभिद्यन्तेऽर्था यैस्ते भङ्गोः वाक्प्रकारः, सप्तानां भङ्गानां समाहारः सप्तभङ्गी-प्रत्यक्षादिबाधापरिहारपूर्वकमेकस्मिन्नेव पदार्थ एकैकधर्मविषयक-प्रश्नबन पृथग्भूतयोरपृथग्भूतयोश्च विधिनिषेधयोः कल्पनया स्याच्छब्दसहितः सप्तभिः प्रकारैकिपयोग इत्यर्थस्तद्यथाऋण लेने वाला मैं नहीं हूँ। जिसने ऋण लिया हो उसीसे वसूल करो । तात्पर्य यह है कि अवस्था (पर्याय) के परिवर्त मात्रसे यदि अवस्थावान् (द्रव्य) में परिवर्तन होना स्वीकार किया जाय तो समस्त व्यवहार नष्ट हो जाएँगे। अतः पर्यायोंके परिवर्तन होने पर भी द्रव्यमें परिवर्तन मानना अयुक्त तो है ही, साथ ही व्यवहारका लोपक भी है। [सप्तभंगी ] वस्तुमें जो अनन्त धर्म पाये जाते हैं, उन सब धर्मोंकी अनन्त सप्त-भंगियां बनती हैं। अर्थात् अनेकात सिद्धान्तके अनुसार वस्तुके धोका विश्लेषण करनेसे प्रत्येक धर्मके सात भंग होते हैं। उन धर्मों में प्रत्यक्ष आदि किसी प्रमाणसे बाधा नहीं आती। कहीं केवल विधि होती है, कहीं केवल निषेध होता है, और कहीं दोनों क्रमशः सम्मिलित होते हैं, कहीं युगपत्-एक साथ सम्मिलित होते हैं। उन सातो भंगोंके पहले स्पष्टताके लिए 'स्यात्' अव्यय लगाया जाता है। अस्तित्व धर्मके सात भंग इस प्रकार हैंહોય તેની પાસેથી વસૂલ કરે. તાત્પર્ય એ છે કે અવસ્થા (પર્યાય )ને પરિવર્તનથી જે અવસ્થાવાન (દ્રવ્ય)માં પરિવર્તન થવાનું સ્વીકારવામાં આવે તે બધે વ્યવહાર નષ્ટ થઈ જાય. માટે પર્યાનું પરિવર્તન થવા છતાં પણ દ્રવ્યમાં પરિવર્તન માનવું અયુક્ત તે છે જ, તે સાથે વ્યવહારનું લેપક પણ છે.) [सती ] વસ્તુમાં જે અનન્ત ધર્મો માલુમ પડે છે, એ બધા ધર્મોની અનન્ત સપ્તભંગીઓ બને છે. અર્થાત્ અનેકાન્ત સિદ્ધાન્તને અનુસરી વસ્તુના ધર્મોનું વિશ્લેષણ કરવાથી પ્રત્યેક ધર્મના સાત ભંગ (ભાંગા) થાય છે. એ ધર્મોમાં પ્રત્યક્ષ આદિ કઈ પ્રમાણથી બાધા આવતી નથી. કયાંક કેવળ વિધિ થાય છે, કયાંય કેવળ નિષેધ થાય छ, भने ध्याय में अभश: समितित थाय छे, ज्यां युगपत् (सही साथे) समिલિત થાય છે. એ સાતે ભાંગાની પહેલાં, સ્પષ્ટતાને માટે પ્રાયઃ “સ્યા અવ્યય લગાહવામાં આવે છે. અસ્તિત્વ ધર્મના સાત ભાંગા આ પ્રમાણે છે – (१) स्मदस्त्येव सर्वम्-मर्थात प्रत्येपहाथ, स्वद्रव्य, स्वक्षेत्र, स्वta मने. • સ્વભાવની અપેક્ષાએ છે. આ ભાંગામાં કેવળ વિધિની ક૯પના કરવામાં આવી છે. ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy