________________
१७२
उपासकदशाासने एवमादिभिर्हि चाक्यरात्मादीनि द्रव्याणि गुणीभूतत्वेनापरिबोध्य क्षणावस्थायिसुखात्मकं पर्यायमा प्रधानतया मृत्रितं भवतीति (१)।
शन्दयते-उच्चायेंत इति शब्द:-लिङ्ग-संख्या-कारक-काल-पुरुषो-पसर्गभेदेनार्थाऽभेदस्तत्प्रधानो नयः-शब्दनया-पर्यायनानात्वेऽप्यर्थाभेदक इत्यर्थः, यथामुनासीर-वासवे-न्द्र-पुरुहूत-पुरन्दरादिभिः पर्यायै-रेकस्यैव सुरपतिरूपस्यार्थस्य प्रतिपत्तिरिति (२)।
प्रतिवाचकशब्दमर्थभेद इति यः समभिरोहति समाश्रयति स समभिरुढः, अयमभिमायः-यदा पुरन्दरादिरूपां सज्ञां वक्ता विवक्षति, तदा तदितरवासवादिगौण कर देता है-उसका बोध नहीं कराता किन्तु क्षणस्थायि वर्तमानकालीन सुख-पर्यायको ही प्रधान करके उसका सूचन करता है। __ (२) जो बोला जाता है उसे शब्द कहते हैं । अर्थात् लिंग, कारक काल, पुरुष और उपसर्ग (प्र, वि, आदि) आदिका भेद होने पर भी जो पदार्थ में भेद नहीं मानता वह शब्द-नय है। जैसे-शुनासीर, वासव, इन्द्र, पुरुहूत, पुरन्दर-इत्यादि पर्यायवाची शब्दोंसे एक इन्द्र अर्थका बोध होता हैं। तात्पर्य यह है कि -चाहे शुनासीर कहिए चाहे वासव या इन्द्र कह लीजिए- चाहे पुरुहूत बोलिए या पुरन्दर बोलिए, शब्द नय की दृष्टिमें इनका भिन्न भिन्न अथ नहीं ह, क्योंकि इन सबसे इन्द्र अर्थ ही प्रतीत होता है।
(३) जो नय प्रत्येक शब्द का अर्थ भिन्न-भिन्न मानता है वह समभिरुढ नय है। तात्पर्य यह कि शब्द धातुसे बनते हैं और વિદ્યામાન દ્રવ્યને ગૌણ કરી દે છે–તેને બંધ નથી કરાવતે, પરંતુ ક્ષણસ્થાયી વર્તમાનકાલીન સુખ-પર્યાયને જ પ્રધાન કરીને એનું સુચત કરે છે.
(૨) જે બોલાવવામાં આવે છે એને શબ્દ કહે છે. અર્થાત્ લિંગ, કારક, કાલ, પુરૂષ અને ઉપસર્ગ (પ્ર, વિ, આદિ ) આદિને ભેદ હોવા છતાં પણ જે પદાર્થમાં मह नथी भानतो त नय छ. रेभ, शुनासीर, पास१, , ५३कृत, पुर।२, ઇત્યાદિ પર્યાયવાચક શબ્દ એ કરીને એક જ ઈદ્ર અર્થને બંધ થાય છે તાત્પર્ય એ છે કે ચાહે શુનાસીર કહે ચાહે વાસન યા ઈદ્ર કહો ચાહે પુરૂહૂત બેલ કે પુરંદર બેલે, શબ્દનયની દ્રષ્ટિમાં એના ભિન્ન ભિન્ન અર્થે નથી, કારણ કે એ બધા શબ્દથી ઈ% અર્થ જ પ્રતીત થાય છે.
(૩) જે નય પ્રત્યેક શબ્દનો અર્થ ભિન્ન ભિન્ન માને છે તે શમભિરૂઢ નય છે.
ઉપાસક દશાંગ સૂત્ર