________________
भगारधर्मसञ्जीवनी टीका अ० १ ० ११ धर्म० श्रावकधर्मनिरूपणे जीवादिस्व० १६३ एकस्मात्स्थानानिर्गत्य (विघटय) स्थानान्तरपूरणं पुद्गलपदार्थः, पुद्गलस्य निरंशो भागः परमाणुः; यावदेकः परमाणुरपरेण परमाणुना सह सम्मिलितो वर्तते तावत्स 'प्रदेश'-इति व्यवहियते, द्वित्रादिभिः परमाणुपदेशैश्च स्कन्धो भवतीति । धर्माऽधर्माऽऽकाशजीवानां प्रदेशाः प्रदेशान्तरविलक्षणा घनीभूततया स्वेभ्यः सर्वथैवाऽपृथग्भूता न तु पटात्पटप्रदेशवद्भिन्नाः । आह-ननु किमिदं धर्मादीनामम्तिकायत्वं ? कथं च कालस्तच्छून्यो व्यवहिय ते ? इति, उच्यते-अस्तयः प्रदेशाः, कायःसमुदायस्ततश्चाऽस्तीनांप्रदेशानां कायः समुदायोऽस्तिकायः, एवं च धर्मरूपोऽस्पर्श, रस, गंध पाये जाएँ वही पुद्गल है । एक पदार्थसे विभक्त होकर दूसरे पदार्थकी पूर्ति करनेसे इसे पुद्गल कहते हैं।
जिसका दूसरा अंश न हो सके ऐसे, पुद्गलके सबसे सूक्ष्म अंश को परमाणु कहते हैं। एक परमाणु जब तक दूसरे परमाणुके साथ मिला रहता है, तब तक उसे प्रदेश कहते हैं। जब वह दो, तीन, चार
आदि अधिक परमाणुओं या प्रदेशोंके साथ मिल जाता है तब स्कन्ध कहलाता हैं।
जैसे पटके प्रदेश पट (वस्त्र) से पृथक होते हैं वैसे धर्मद्रव्य अधर्मद्रव्य आकाशद्रव्य और जीवद्रव्यके प्रदेश पृथक नहीं किये जा सकते। वे अत्यन्त घनीभूत-अखण्डपिण्डरूप-होकर रहते हैं।
प्रश्न-धर्म आदिके साथ जो 'अस्तिकाय' लगाया है, उसका अभिप्राय क्या है ? और कालके साथ 'अस्तिकाय' क्यों नहीं लगाया गया है ? ___ उत्तर–'अस्ति'का अर्थ है प्रदेश और 'काय' का अर्थ है समूह, માલુમ પડે તે પુદગલ છે, એક પદાર્થથી વિભકત થઈને બીજા પદાર્થની પૂર્તિ કરતા હેવાથી એને પુગલ કહે છે.
જેને બીજો અંશ ન થઈ શકે એવા, પુદગલના સૌથી સૂક્ષ્મ અંશને પરમાણુ કહે છે. એક પરમાણુ જ્યાં સુધી બીજા પરમાણુની સાથે મળી રહે છે, ત્યાં સુધી તેને પ્રદેશ કહે છે. જ્યારે તે બે, ત્રણ, ચાર આદિ અધિક પરમાણુઓ યા પ્રદેશની સાથે મળી જાય છે, ત્યારે સ્કન્ધ કહેવાય છે.
જેમ પટના પ્રદેશ પટ (વસ્ત્ર)થી પૃથફ હોય છે, તેમ ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય આકાશદ્રણ અને જીવદ્રવ્યના પ્રદેશ પૃથફ કરી શકાતા નથી તે અત્યંત ઘનીભૂતઅખંડપિંડરૂપ થઈને રહે છે.
પ્રશ્નધર્મ આદિની સાથે જે “અસ્તિકાય લગાડે છે તેને અભિપ્રાય શું છે? અને કાલની સાથે “અસ્તિકાય કેમ નથી લગાડ?
ઉત્તર–“અસ્તિને અર્થ છે પ્રદેશ, અને “કાય’ને અર્થ છે સમૂહ
ઉપાસક દશાંગ સૂત્ર