________________
अमारधर्मसञ्जीवनी टीका अ. १ सू. ११ धर्मकथाचार्वाकमतवि १३१
चार्वाक-नास्तिक मतविचारः। चार्वाकः-यत्तु-"विलक्षणधर्मार्णा नानौषधीनामेकत्र मेलनेन विलक्षणगुणोस्पत्तिवद् , यद्वा दधिगोमयादिसमुदायाद्भमिष्ठादचेतनाचेतनो वृश्चिकादिरिव,धातकीपुष्पगुडजलादिसमुदायान्मद्यादिच्च पृथिव्यादिभूतपञ्चकाज्जीवश्चेतनपर्यायः प्रतिशरीरमभिनवोऽभिनवो जायत एव, नतु-एको जीवो जन्मभेदेन नानाशरीरमाविशति,न च वाच्यम्-'येषामवयवे शक्तिर्नास्ति तेषां समुदायेऽपि सा न, यथैका सिक ता तैलदानाऽसमर्थेति कृत्वा तत्समुदायः खारीसहस्रपरिमितोप्यसमर्थ'-मिति न्यायेन
चार्वाक-(नास्तिक) मत-विचार ।। चार्वाक-जैसे भिन्न भिन्न गुणवाली अनेक ओषधियोंको इकट्ठा कर देनेसे एक विलक्षण ही गुण उत्पन्न हो जाता है, अथवा जमीन पर पडे हुए दही और गोबर आदिके अचेतन समूहसे चेतन-बिच्छू आदि की उत्पत्ति हो जाती है, अथवा धातकी पुष्प, गुड और जल आदिके संयोगसे मद्य बन जाता है, वैसे ही पृथ्वी, जल, अग्नि, वायु और आकाश इन पांच भूतोंसे प्रत्येक शरीरमें नया नया चेतन पर्याय (चैतन्य) उत्पन्न हो जाता है, किन्तु एकही आत्मा नाना शरीरोंमें नहीं प्रवेश करता है।
तथा-"जिन पदार्थोंके एक अवयवमें जो शक्ति नहीं होती वह शक्ति उन्हें मिलाने पर भी उत्पन्न नहीं हो सकती। जैसे वालूके एक कणमें तेल देने की शक्ति नहीं है, इस कारण उसका समूह हजार खारी भी तेल देने में असमर्थ ही हैं । इस न्यायसे जब कि
या (नास्ति) मत-वियार. ચાર્વાક–જેમ ભિન્ન ભિન્ન ગુણવાળી અનેક ઔષધિઓને એકઠી કરવાથી એક વિલક્ષણ જ ગુણ ઉત્પન્ન થાય છે, અથવા જમીન પર પડેલા દહીં અને છાણ આદિના અચેતન સમૂહથી ચેતન-વીંછી આદિની ઉત્પત્તિ થાય છે, અથવા ધાતકીપુષ્પ, गोपी मने ११ महिना सयोगथी मध-६३ अने छ, तेभा पृथ्वी, १७, अनि વાયુ અને આકાશ એ પાંચ ભૂતોથી પ્રત્યેક શરીરમાં નવા નવા ચેતનપર્યાય ચેતન્ય) ઉત્પન્ન થાય છે, પરંતુ એક જ આત્મા જૂદા જુદા શરીરમાં પ્રવેશ કરતે નથી
તેમજ, “જે પદાર્થોના એક અવયવમાં જે શક્તિ નથી હોતી, તે શકિત એમના મિશ્રણથી પણ ઉત્પન્ન નથી થઈ શકતી. જેમ વેળુના એક કણમાં તેલ આપવાની શકિત નથી, તેથી વેળુની હજાર ખાંડીને સમૂહ પણ તેલ આપવા અસમર્થ
ઉપાસક દશાંગ સૂત્ર