SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ १२४ उपासकदशास्त्रे मृषावादः मृषा-मिथ्या वादः वदनमसतार्थसंभाषणमिति यावत् । अदसादानम्-न दत्तमदत्त देव-गुरु-भूप-गाथापति-साधर्मिकैरतनुज्ञातं तस्याऽऽदानंग्रहणम् । मैथुनम् मिथुनेन त्रीपुंसाभ्यां निर्वृत्तं कर्म कामक्रीडेत्यर्थः। परिग्रहः =परि-सर्वतोभावेन गृह्यते जन्मजरामरणादिदुःखैर्वेष्टयत आत्माऽनेनेति, यहा परिगृह्यतेसमूछे स्वीक्रियत इति । क्रोधः क्रोधमोहनीयप्रकृत्युदयेन स्वपरचित्तविकृतिजनक आत्मनः परिणामविशेषः। मानः स्वापेक्षयाऽन्यं हीनं मन्यते जनो येन सः, मानमोहनीयोदयसमुत्थोऽन्यहीनतामननलक्षण आत्मनः परिणतिविशेषः । “पांच इन्द्रिया, तीन बल, (मन, वचन, काय), उछवास-निःश्वास (श्वासोच्छ्वास) और वायु, ये भगवान्ने दस प्राण निरूपण किये है, और इनका वियोग करना हिंसा कहा है ॥१॥" असत्य भाषण करनेको मृषावाद कहते हैं। देव, गुरु, राजा, गाथापति और साधर्मीकी आज्ञा विना किसी वस्तुको ग्रहण करना अदत्ताऽऽदान है । मिथुन (स्त्री-पुरुष) द्वारा किये जाने वाले कर्मको अर्थात् काम क्रीडाको मैथुन कहते हैं। जिसके द्वारा आत्मा, जन्म जरा मरण आदिके दुःखोंसे गृहीत (युक्त) की जोती है अथवा ममतारूप परिणामोंसे ग्रहण किया जाता है उसे परिग्रह कहते हैं। ___क्रोधमोहनीय कर्मके उद्यसे स्व और परके चित्तमें विकार करनेवाले आत्माके परिणाम विशेषको क्रोध कहते हैं। जिसके होनेसे मनुष्य, दुसरेको अपनेसे हीन मानता है, उस मान-मोहनीयके उदयसे उत्पन्न होनेवाले परिणाम-विशेषको मान कहते हैं। माया-मोहनीयके ___ " पांय दियो, ऋण मण ( भन, क्यन, य) पास-निश्वास (શ્વાસોચ્છવાસ) અને આયુ, એ પ્રમાણે દસ પ્રાણ ભગવાને નિરૂપ્યા છે, અને એને वियोग ४२वो तन डिसा ही छ.” (1) અસત્ય ભાષણ કરવું તેને મૃષાવાદ કહ્યો છે. દેવ, ગુરૂ, રાજ ગાથા પતિ અને સાધમીની આજ્ઞા વિના કઈ વસ્તુને ગ્રહણ કરવી તે અદત્તાદાન છે. મિથુન (સ્ત્રી–પુરૂષ) દ્વારા કરાતા કમને અર્થાત્ કામક્રીડાને મિથુન કહે છે. જેના દ્વારા આત્માને, જન્મ જરા મરણ આદિનાં દુઃખોથી ગૃહીત (યુકત) કરવામાં આવે છે અથવા મમતારૂપ પરિણામેથી ગ્રહણ કરવામાં આવે છે. તેને પરિગ્રહ કહે છે. ક્રોધ-મેહનીય કર્મના ઉદયથી સ્વ અને પરના ચિત્તમાં વિકાર કરનારા આત્માના પરિણામવિશેષને કેધ કહે છે. જેને લીધે મનુષ્ય બીજાને પિતા કરતાં હીન-તુચ્છ માને છે, તે માનહનીયના ઉદયથી ઉત્પન્ન થનારા પરિણામવિશેષને માન કહે છે. માયા–મેહનીયના ઉદયથી ઉત્પન્ન થનારા વંચના (ઠગાઈ) રૂ૫ આત્માના ઉપાસક દશાંગ સૂત્ર
SR No.006335
Book TitleAgam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages587
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_upasakdasha
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy