________________
उपासकदशाङ्गसूत्रे
अभिगमविचारः। एतेन प्रघट्टकसमुदायेन वीतरागस्य अरूपिणो भगवतोहतो मूर्ति परिकल्प्य तदुद्देशेन साक्षाद्भगवत्प्रतिषिद्ध-सचित्तपुष्पजलैलालवलीताम्बूलदलफलमालाद्राक्षेक्षुधृपादिसमर्पणं दुरापास्तम् , विहरमाणतावस्थायामपि यस्य केवलमभिमुखमाजिगमिषन् राजाऽपि जितशत्रुः पञ्चविधाभिगमसंपादनेन निरवशेषं सचित्तद्रव्याणि व्युत्ससर्ज, तस्य परित्यक्तसमस्तविषयासङ्गस्य प्रवचनपीयूषाऽऽसाराभिवर्षणेन भविजीवान् प्रत्यपि सचिनवस्तूनि त्यागिसदेशमानेतुं प्रतिषेधतः सिद्धगतिं गतस्य वीतरागस्य कल्पिताया मूर्तरुपरि साक्षात्सचित्तवस्तुजातोपढौकनस्याऽत्यन्तमनौ
'अभिगमन' पर विचार इस संग्रह से वीतराग अरूपी अहंन्त भगवान् की मूर्ति बनाकर उस (भगवान्) के लिए साक्षात् भगवान् द्वारा निषिद्ध सचित्त पुष्प, जल, इलायची, लवली (लताविशेष), ताम्बूल, पत्ता फल, माला, दाख, ईख, धूप आदि समर्पण करना तो स्वयं ही निषिद्ध हो गया। जब भगवान् स्वयं विहार कर रहे थे, उस समय भी उनके सामने जाते हुए राजा जितशत्र ने पांच प्रकार की मर्यादा धारण करके समस्त सचित्त द्रव्योका त्याग कर दिया था, क्योंकि सब विषयोंके त्यागी भगवान्ने उपदेश रूपी पीयूष (अमृत) की मूसल धार वर्षा करके भव्य जीवोंको भी सचित्त वस्तुएँ त्यागी-जनोंके पास लानेका भी निषेध किया था, फिर मुक्तिको प्राप्त वीतरागकी कल्पित मूर्ति पर साक्षात् सचित्त पदार्थ चढाना अति साहसका और अनुचित काम है। लोक
'मम' ५२ विद्यार. આ સંગ્રથી વીતરાગ અરૂપી અહંત ભગવાનની મૂર્તિ બનાવીને તે ( भगवान )ने भाटे साक्षात भगवान द्वारा निषिद्ध, सयित्त, ४०५, ११, Valययी, पक्षी ( सताविशेष ), dipa, पान, ३१, माणा, द्राक्ष, धूप माहि समय કરવાં તે સ્વયં જ નિષિદ્ધ થઈ ગયું. જ્યારે ભગવાન પિતે વિહાર કરી રહ્યા હતા, ત્યારે પણ તેમની સામે જતા રાજા જિતશત્રુએ પાંચ પ્રકારની મર્યાદા ધારણ કરીને બધાં સચિત્ત દ્રવ્યને ત્યાગ કર્યો હતો, કારણ કે સર્વ વિષયોના ત્યાગી ભગવાને ઉપદેશરૂપી અમૃતની મૂશળધાર વૃષ્ટિ કરીને ભવ્ય જીવોને પણ સચિત્ત વસ્તુઓ, ત્યાગી જનેની પાસે લાવવાનો નિષેધ કર્યો હતે; તે પછી મુક્તિ પામેલા વીતરાગની ક૯િપત મૂર્તિપર સાક્ષાત્ સચિત્ત પદાર્થો ચઢાવવા એ અતિસાહસનું અને અનુચિત કામ છે. લોકવ્યવહારમાં પણ એમ જ માલુમ
ઉપાસક દશાંગ સૂત્ર