SearchBrowseAboutContactDonate
Page Preview
Page 838
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टो० श्रु० २ ० २ अलादीदेवीनां चरित्रवर्णनम् अपलिओ मं ठिई सेस तहेव, एव खलु णिवखेवओ पढमज्झयणस्स) उस काल और उस समय में राजगृह नाम का नगर था। वहां गुणशिलक नाम का उद्यान था । उसमें तीर्थकर परंपरानुसार विहार करते हुए श्रमण भगवान् महावीर आकर ठहरे हुए थे। नगर की परिषदा प्रभु को वंदना के लिये अपने २ घर से निकलकर उस उद्यान में आई प्रभु ने सबको धर्म का उपदेश दिया। सुनकर लोगों ने यावत् प्रभु की पर्युपासना की। उसी समय वहां पर धरणेन्द्र की अग्रमहिषी अलादेवी जो धरणा राजधानी में अलावतंसक इस नाम के भवन में रहती थीऔर जिसके बैठने के सिंहासन का नाम अला था प्रभु को वंदना आदि करने के निमित्त आई। वहां आकर उस ने नाट्यविधि दिखलाई । दिखलाकर वह फिर वहां से पीछे अपने स्थान पर गई। उसके आते ही गौतम स्वामी ने श्रमण भगवान् महावीर से उसका पूर्वभव पूछा तब भगवान् ने उनसे इस प्रकार कहा वाणारसी नामकी नगरी थी उसमें काम महावन नाम का उद्यान था । उसमें अलनाम का गाथापति रहता था। उसकी भार्या “ अल श्री " इस नामकी थी। इस की एक पुत्री थी जिसका नाम अला था। इसका अला का शेष कथानक, कालीदेवी का ance "" ८२३ बाओ, साइरेगं अद्धपलिओवमं ठिई सेसं तहेब, एवं खलु निक्खेवओ पढमज्झयणस्स ) તે કાળે અને તે સમયે રાજગૃડ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ઉદ્યાન હતું. તેમાં તીર્થકર પરપરા મુજઞ વ્હિાર કરતાં પધારીને શ્રમણ ભગવાન મહાવીર મુકામ કર્યાં હતા. નગરની પરિષદ પ્રભુને વંદન કરવા માટે પેતાતાને ઘેરથી નીકળીને તે ઉદ્યાનમાં આવી. પ્રભુએ સૌને ધમના ઉપદેશ આપ્યા. ઉપદેશ સાંભળીને લેાકેાએ યાવત્ પ્રભુની પયુ પાસના કરી, તે વખતે ત્યાં ધરણેન્દ્રની અગ્રમહિષી ( પટરાણી ) અલાદેવી કે જે ધરણા રાજધાનીમાં અલાવત ́સક આ નામના ભવનમાં રહેતી હતી, અને જેને એસવાના સિંહાસનનું નામ અલા હતું-પ્રભુને વંદના કરવા માટે આવી. ત્યાં આવીને તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું", પ્રદર્શન કરીને તે ત્યાંથી પાછી પેાતાના સ્થાને જતી રહી. તેના ગયા પછી તરત જ ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને તેના પૂર્વભવ પૂછ્યા ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું કે વાણારસી નામે નગરી હતી, તેમાં કામમહાવન નામે ઉદ્યાન હતું, તેમાં અલ નામે ગાથાપતિ રહેતા હતા. તેની ભાર્યાંનું નામ અલશ્રી હતું. તેને એક પુત્રી હતી તેનું નામ અલા હતુ. અલા વિષેતુ' શેષ કથાનક પહેલાં શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy