________________
ज्ञाताधर्मकथासूत्रे
૭૪૮
मन्तिके सर्वः प्राणातिपातः प्रत्याख्यातः यावत् मिथ्यादर्शनशल्यं खलु प्रत्याख्यातम् = अष्टादशपापस्थानानि प्रत्याख्यातानि इति भावः, इदानीमपि तेषामेव थेराणं अंतिए सव्ये पाणाइयाए पच्चक्खाए जाब मिच्छादंसणसल्ले णं पच्चक्खाए जाव आलोइयपडिक्कंते कालमासे कालं किच्चा सव्यहुसिद्धे उन्ने ) इस कारण पुंडरीक अनगोर के शरीर में वेदना प्रकट हो गइ । जिसके कारण उन्हें क्षणभर भी शाता नही मिलती। धीरे २ यह समस्त शरीर में भी व्याप्त हो गई । यावत् यह उनके लिये सहन हो सके ऐसी नहीं रही वे उसे बड़ी कठिनता से सहते । दाहज्वर ने भी इनके शरीर पर अपना प्रभाव जमा लिया । इस तरह ये दाहज्वर की ज्वाला से भी आकुल व्याकुल रहने लगे। धीरे २ इनका शरीर शक्ति रहित हो गया । शारीरिक बल भी इनका जाता रहा । उत्साह रहित एवं पुरुषार्थ पराक्रम से विहीन जब ये हो गये तब करतल परिगृहीत दशनखोंवाली अंजलि को इन्हों ने अपने मस्तक पर रखकर इस प्रकार का पाठ बोलना प्रारंभ किया यावत् मुक्ति प्राप्त अर्हत भगवंतों के लिये मेरा नमस्कार हो, मेरे धर्माचार्य, धर्मोपदेशक स्थविर भगवंतों के लिये मेरा नमस्कार हो । मैंने पहिले भी स्थविर भगवंतों के निकट सम स्त प्राणातिपात प्रत्याख्यान कर दिया है - यावत् मिथ्यादर्शन शल्य धम्मोचयाणं पुव्धिपि य णं मए थेराणं अंतिए सव्वे पाणाइवाए पच्चक्खाए जाव मिच्छाद सणसल्लेणं पच्चखाए जाय आलोइयपडिक्क ते कालमासे काल किच्चा सव्व सिद्धे उन्ने )
એથી તે પુંડરીક અનગારના શરીરમાં વેદના પ્રકટ થઈ ગઇ તેથી તેમને એક ક્ષણ માટે પણ શાતા મળતી નહેાતી. ધીમે ધીમે આ વેદના સપૂ શરીરમાં પ્રસરી ગઈ યાવત્ તે તેમના માટે અસહ્ય થઈ ગઇ, ભારે મુશ્કેલીથી તેઓ તેને ખમતા હતા. દાહવરે પણ તેમના શરીર ઉપર પેાતાના પ્રભાવ જમાવી લીધા હતા, એથી તેઓ દાહવરની જ્વાળાઓથી પણ આકુળ-વ્યાકુળ રહેવા લાગ્યા. ધીમે ધીમે તેમનું શરીર અશક્ત થઈ ગયું, શારીરિક ખળ પણ તેમનું નષ્ટ થઈ ગયું હતું. આ પ્રમાણે જ્યારે તે ઉત્સાહ રહિત અને પુરૂષા પરાક્રમ વિહીન થઈ ગયા ત્યારે કરતલ-પરિગૃહીત દશ નખાવાળી અંજલિને તેમણે પેાતાના મસ્તકે મૂકીને આ પ્રમાણેના પાઠ મેલવા લાગ્યા કે યાવત્ મુક્તિ પ્રાપ્ત અહંત ભગવ ંતને મારા નમસ્કાર છે, મારા ધર્માંચા, ધર્મોપદેશક સ્થવિર ભગવંતાને મારા નમસ્કાર છે. મેં પહેલાં પણ ભગવતાની પાસે સમસ્ત પ્રાણાતિપાત કરી દીધું છે. યાવત્ મિથ્યાદર્શન શલ્યનું અઢાર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩