________________
ज्ञाताधर्मकथासूत्रे हे देवानुप्रिय ! कनकरथो राजा राज्ये च राष्ट्रे च यावत् व्यङ्गयति, वयं च खलु हे देवानुप्रिय ! राजाधीना यावद् राजाधीनकार्याः, स्वं च खलु हे देवानुप्रिय ! प्पिया ! कणगरहे राया रज्जे य रहे य जाव वियंगेइ, अम्हे य णं राया हीणा जाव रायहीणकजा, तुमं च णं देवाणुपिया। कणगरहस्स रणो सम्वट्ठाणेसु जाव रजधुरा चिंतए-तं जहणं देवाणुप्पिया । अस्थि केइ कुमारे रायलक्खणसंपन्ने अभिसे यारिहे, तएणं तुमं अम्हं दलाहि) इसलिये हमको उचित है कि हम तेतलिपुत्र अमात्य से कुमार की याचना करें। तात्पर्य इस का यह है कि ये तेतलिपुत्र अमात्य राजा के सकल कार्य निर्वाहक हैं-इसलिये उनके पास चलकर "कोई राज लक्षण संपन्न कुमार राजपद में स्थोपनीय है " इस बात की हम चर्चा करें। इस चर्चा के प्रसंग में उनसे यह भी निवेदन करेंगे कि आप अपने पुत्र की ही राज पद में स्थापित कर दीजिये। इस प्रकार का विचार उन्होंने किया। जब विचार स्थिर होचुका-तब सबने इस बात को एक मत से स्वीकार कर लिया। स्वीकार कर के फिर वे सबके सब जहां अमात्य तेतलिपुत्र थे वहां गये। वहां जाकर उन्होंने ऐसा कहाहे देवानुप्रिय ! कनक रथ राजाने राज्य और राष्ट्र आदि में विशेष मू. च्छित बनकर उत्पन्न हुए अपने समस्त पुत्रों को अंगभंग कर मारडाला राया रज्जे य रटे य जाव वियंगेइ, अम्हे य णं देवाणुप्पिया ! कणगरहस्स रणो सम्वट्ठाणेसु जाव रजधुराचिंतए-तं जइणं देवाणुप्पिया ! अस्थि केइ कुमारे रायलक्खणसंपन्ने अभिसे यारिहे, तण्णं तुम अम्हं दलाहिं )
એથી અમને એ ઉચિત લાગે છે કે અમે તેતલિપુત્ર અમાત્યની પાસે જઈને રાજકુમારની યાચના કરીએ. કારણ કે તેતલિપુત્ર અમાત્ય રાજાના બધા કામને સારી રીતે પાર પાડનારા છે, એટલા માટે તેમની પાસે જઈને રાજા થવા ગ્ય રાજ–લક્ષણ યુક્ત કેઈ કુમાર મળી શકે તેમ છે કે કેમ ? તે વિશે ચર્ચા કરીએ. આ જાતની વિચારણા કરતાં કરતાં અમે બધા તેમને એવી વિનંતી પણ કરીશું કે તમે પોતાના પુત્રને જ રાજગાદીએ બેસાડી દે. આમ તે લોકેએ મળીને વિચાર કર્યો. આમ વિચાર પાક થઈ ગયે ત્યારે સૌએ એકમત થઈને તેને સ્વીકારી લીધે. સ્વીકાર કરીને તેઓ બધા ત્યાંથી જ્યાં અમાત્ય તેતલિપુત્ર હતું ત્યાં ગયા, ત્યાં જઈને તેમણે તેતલિપુત્રને કહ્યું કે હે દેવાનુપ્રિય ! કનકરથ રાજાએ રાજ્ય અને રાષ્ટ્ર વગેરેમાં સવિશેષ મૂર્ણિત એટલે કે મોહવશ થઈને જન્મ પામેલા પિતાના બધા જ પુત્રના અંગે કાપીને તેઓને મારી
श्री शताधर्म अथांग सूत्र : 03