SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टी० अ० १७ निर्यामकस्यदिङ्मूढत्वम् माना — संखोहिज्जमाणी २ ' संक्षोभ्यमाणा २ पुनः पुनः क्षोभं प्राप्यमाणा सती तत्रैव-एकस्थान एवेतस्ततः परिभ्राम्यति किन्तु ततः परं गन्तुं न प्रभवतीति भावः। ततः खलु स निर्यामका नाविकः ‘णट्ठमइए' नष्टमतिकः-मतिज्ञानरहितः 'गट्ठसुइए' नष्टश्रुतिकः-विस्मृतनिर्यामकशास्त्रः दिग्निर्णयं कर्तुमशक्तत्वात् गट्ठसणे' नष्टसज्ञा मार्गज्ञानरहितः ‘मूढदिसाभाए' मूढदिग्भागः पूर्वादि. दिग्विभागज्ञानरहितः जातश्चप्यासीत् , पुनश्च स न जानाति यत् कतर=कं देशं २ तत्थेव परिभमइ, तएणं से णिजामए णट्टमइए जट्ट सुइए णट्ठ सपणे मूढदिसभाए जाए यावि होत्था) एक दिनकी बात है कि जब ये सांयात्रिक पोत वणिक एक जगह मिलकर बैठे हुए थे तब अष्टम अध्ययन में वर्णित अरहनक सेठ की तरह इनका लवण समुद्रसे होकर परदेश में व्यापर निमित्त जाने का विचार हुआ। विचार स्थिर होते ही ये जय नौका द्वारा लवण समुद्र में सैंकडों योजन तक निकल चुके तब इनके लिये जिन रक्षित और जिनपालितकी तरह आकस्मिक अनेक उत्पातशत (सैंकडों)हुए। उस समय प्रलय कालकी तरह प्रचण्ड वायु उठी। उससे उनकी नौका बार २ डगमगा ने लगी इधर से उधर फिर ने लगी। बार २ चञ्चल होकर बार २ क्षुभित होकर एक ही स्थान पर नीची ऊँची होने लगी-उससे आगे वह नहीं बढी। इससे निर्यामिक-नाविकमतिज्ञान से रहित हो गया। दिशाओं का निर्णय करने का ज्ञान उसका जाता रहा। वह मार्ग ज्ञान रहित होकर दिग्मूढ बन गया। (ण जोणइ २ संखोहिज्जमाणी १ तत्थे वपरिभमइ, तएणं से णिज्जामए णट्ठमइए णट्ठसुइए णहसण्णे मूढ दिसाभाए जाए यावि होत्था) એક દિવસની વાત છે કે જ્યારે તેઓ સર્વે સાંયાત્રિક પિતવણિકે એક સ્થાને એકત્ર થઈને બેઠા હતા ત્યારે આઠમાં અધ્યયનમાં વર્ણિત અરહનક શેઠની જેમ તેમને પણ લવણું સમુદ્રમાં થઈને પરદેશમાં વેપાર માટે જવાને વિચાર થયે. વિચાર સ્થિર થતાં જ તેઓ જ્યારે નૌકા વડે લવણ સમુદ્રમાં સેંકડે જન સુધી પહોંચી ગયા ત્યારે જીનપાલિત અને જનરક્ષિતની જેમજ તેમના માટે પણ સેંકડો એચિંતા ઉપદ્ર ઉત્પન્ન થયા. તે વખતે પ્રલય કાળને જે પ્રચંડ વાયુ કુંકાવા લાગ્યું. તેથી તેમની નૌકા વારંવાર ડગમગવા લાગી, આમથી તેમ કરવા લાગી. વારેઘડીએ ચંચળ થઈને, વારંવાર સુભિત થઈને એક જ સ્થાન ઉપર નીચે ઉપર થવા લાગી, તેનાથી આગળ વધી નહિ. તેથી નિર્ધામિક-નાવિક મતિજ્ઞાનથી રહિત થઈ ગયે. દિશાએને જાણવાનું તેનું જ્ઞાન જતું રહ્યું. માર્ગજ્ઞાનથી રહિત થઈને દિમૂઢ બની श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy