________________
४९६
___ ज्ञाताधर्मकथाङ्गसूत्रे कृत्वा 'जाव पच्चप्पिणंति' यावत् प्रत्यर्पयन्ति-घोषणां कृत्वा-कृष्णस्य वासुदेवस्यान्तिके ते कौटुम्बिकपुरुषा निवेदयन्ति-द्वारवत्यां नगर्या सर्वत्र घोषणाकृताऽस्माभिरिति । 'पंडुस्स जहा' पाण्डोर्यथा यथा पाण्डो पस्य वर्णकस्तथाऽत्रापि बोध्यः । यथा पाण्डूराजा द्रौपद्याः श्रुति यावत् प्रवृत्तिं न लब्धवान्, तथा कृष्णवासुदेवोऽपि द्रौपद्याः श्रुत्यादिकं न प्राप्तवानिति भावः । ततः खलु कृष्णो वासुदेवः अन्यदा-अन्यस्मिन् कस्मिंश्चित् समये 'अंतो' अन्तः-स्वमासादे अन्तःपुरगतोऽवरोधे यावद् विहरति । 'इमं च णं' अस्मिन् समये च खलु 'कच्छुल्लए' कच्छुल्लको नारदो यावत् समवसृतः= गगनतलादवतरन् कृष्णसद्मनि समागतः यावत् निषद्य=उपविश्य गगनतलादवतरन् कृष्णसमनि समागतः, यावत् निषध-उपविश्य लिये कृष्ण वासुदेव ने अपने कौटुम्बिक पुरुषों को आदेश दिया कि वे भी द्वारावती में इसी तरह की घोषणा करें। अपने राजा की आज्ञानुसार उन्हों ने द्वारावती में घोषणा करदी और इस की खबर पीछे कृष्ण वासुदेव को कर दो। यहां अवशिष्ट वर्णन पांडु राजा के जैसा वर्णन है वैसा ही जानना चाहिये । अर्थात् घोषणा कराने पर भी द्रौपदी की किसी भी प्रकार की खबर वगैरह का कोई भी समाचार पांडु राजा को नहीं मिला वैसा कृष्ण वास्तुदेव को भी नहीं मिला (तएणं ) तब (से कण्हे वास्तुदेवे अन्नया अतो अतेउरगए ओरोहे जाव विहरइ इमं च णं कच्छुल्लए जाव समोसरए) वे कृष्ण वासुदेव एक दिन की बात है कि अपने अन्तः पुर के प्रासाद के भीतर अन्तःपुर की स्त्रियों के साथ बैठे हुए थे कि इसी समय वे कच्छुल्ल नाम के नारद आकाश मार्ग से માટે કૃષ્ણ વાસુદેવે પિતાને કૌટુંબિક પુરુષને આજ્ઞા કરી કે તેઓ પણ દ્વારાવતી નગરીમાં આ પ્રમાણે જ ઘેષણા કરે. પિતાના રાજાની આજ્ઞા પ્રમાણે તે લેકએ દ્વારવતી નગરીમાં ઘોષણા કરી અને ઘેષણાનું કામ થઈ ગયું છે તેની ખબર પણ કૃષ્ણ વાસુદેવની પાસે પહોંચાડી દીધી. અહીં અવશિષ્ટ વર્ણન પાંડુ રાજાનું જેવું છે તે પ્રમાણે જ સમજી લેવું જોઈએ, એટલે કે ઘોષણા કર્યા પછી પણ પાંડુ રાજાને દ્રૌપદી દેવીની કોઈ પણ જાતની ખબર કે સમાચાર મળ્યા નહિ તે પ્રમાણે કૃષ્ણ વાસુદેવને પણ કોઈ પણ સમાચારે ઘેષણ माह भन्या नहि. (तएण) त्यारे ( से कण्हे वासुदेवे अन्नया अंतो अते. उरगए ओरोहे जाव विहरइ, इमंच णं कच्छुल्लए जाव समोसरए ) से हवसनी વાત છે કે તે કૃષ્ણ વાસુદેવ પિતાના મહેલની અંદર રણવાસની સ્ત્રીઓની સાથે બેઠા હતા તે વખતે કબુલ નામે નારદ આકાશ માર્ગથી ઉતરીને ત્યાં
श्री शताधर्म थांग सूत्र :03