SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ २२२ ज्ञाताधर्मकथाङ्गसूत्रे म्बिकपुरुषानेवमवादीत्-हे देवानुपियाः ! कि-केन कारणेन खलु एष द्रमकपुरुषो महता २ शब्देन आरसति-आक्रन्दति ? । ततः खलु ते कौटुम्बिकपुरुषाः एवमवदन्-एष खलु हे स्वामिन् ! तस्मिन् खण्डमल्ल के खण्डघटके एकान्ते निक्षेप्यमाणे महता २ शब्देन आरसति-आक्रन्दति । ततः खलु स सागरदत्तः सार्थवाहस्तान् कौटुम्बिकपुरुषान् एवमवादोत्-हे देवानुप्रियाः ! मा खलु यूयं एतस्य निसम्म को९वियपुरिसे एवं वयासी ) इस प्रकार की उन कौटुम्बिक ने सागरदत्त सेठ की इस आज्ञा को अच्छी तरह स्वीकार लिया और स्वीकार कर वहां जाकर उन्होंने उस दमक को अशन पान आदिरूप चतविध आहार से बार २ लुभाया लुमाकर वे उसे अपने घर तक ले आये और अंत में अपने घर में उसे प्रवेश कराया। बाद में उन लोगोंने उस दमक पुरुष के फूटे हुए मिट्टी के दीपक के खड को, तथा फूटे हुए घडे के खप्पर को उससे लेकर किसी सुरक्षित स्थान में रख दिया। जब उस दमकपुरूषने अपने खंडमल्लक फटी लंगोटी) को और खडघटकको अपने से लेकर एकान्त स्थानमें रखा जाता हुआ देखा-तो वह जोर जोरसे रोने लगा-उसके उस रोनेकी आबाजको सुनकर और उसे अपने चित्त में धारण कर सागरदत्तने कौटुम्विक पुरुषों से इस प्रकार कहा-(किण्णं देवाणुप्पियो ! एसदमगपुरिसे महया २ सद्देणं आरसह ३ तएणं ते कौडुबियपुरिसा एवं चयासो एसणं सामी ! तंसिं खंडमल्लगंसि खंडघडगंसि एगते एडिज्जमाणंसि महया २ सद्देणं આ જાતની સાગરદત્તની આજ્ઞાને તે કૌટુંબિક પુરૂષને સારી રીતે સ્વીકારી લીધી. સ્વીકાર્યા બાદ તેઓ દદ્ધિ માણસની પાસે ગયા ત્યાં જઈને તેમણે તેને બોલાવ્યો અને અશન, પાન વગેરે રૂપ ચાર જાતના આહારની વારંવાર લાલચ આપી. લલચાવીને તેઓ તેને ઘર સુધી લઈ આવ્યા અને છેવટે તેને ઘરમાં દાખલ કરી દીધા. ત્યારપછી તે લેકેએ તે દરિદ્ર માણસની પાસેથી ફૂટેલા માટીના વાસણને કટકે તેમજ ફૂટેલા માટલાના ખપ્પરને લઈને સુરક્ષિત સ્થાને મૂકી દીધું. જ્યારે તે દરિદ્ર માણસે પોતાના ખંડમલકને અને ખંડઘટકને પિતાની પાસેથી છીનવીને એકાંત રથાનમાં મૃતાં જોયું ત્યારે તે માટેથી ઘાંટા પાડીને રડવા લાગ્યું. તેના રડવાના અવાજને સાંભળીને અને તેને પોતાના ચિત્તમાં ધારણ કરીને સાગરદત્તે કૌટુંબિક પુરૂષને આ પ્રમાણે કહ્યું. (किणं देवाणुप्पिया ! एस दमगपुरिसे महया २ सद्देणं आरसइ, तरण ते कोडवियपुरिसा एवं वयासी एसणं सामी ! तंसि खंडमल्लगंसि खंडघडगंसि एनंते एडिज्जमाणंसि महया २ सदेणं आरसइ, तएणं से सागरदत्ते सत्यवाहे ते श्री शताधर्म अथांग सूत्र : 03
SR No.006334
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages867
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy