________________
अनगारधर्मामृनवषिणा टी० अ० १५ नंदिफलस्वरूपनिरूपणम्
॥ शाकटं लघुमहच्छकटसमूहं सज्जयति,-पगुणी करोति सज्जयित्वा शकटोशाकर्ट भरेंति, भृत्वा कौटुम्बिकपुरुषान् शब्दयति आह्वयति, आहूय एवमवादीत-गच्छत खलु यूयं हे देवानुपियाः ! चम्पाया नगर्याः 'सिंघाडगजावपहेसु ' शृङ्गाटकत्रिकचतुष्क चत्वरमहापथपथेषु घोषणाम्घोषयत ।। मू०१ ।। ज्जित्ता सगडीसागडं भरेइ भरित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सहावित्ता एवं वयासी-गच्छहणं तुम्भे देवाणुपिया ! चपाए नयरीए सिंगाडग जाव पहेसु घोसण घोसेह) एक दिन की शत है कि उस धन्यसार्थवाह को रात्रि के पश्चिम प्रहर में यह इस प्रकार का आध्मात्मिक चिन्तित, प्रार्थित कल्पित मनोगत संकल्प उत्पन्न हुआ कि मैं गणिमादि रूप विपुल पण्य वस्तु को लेकर व्यापार के लिये जो अहिच्छत्रा नगरी में जाऊँ तो बहुत अच्छी बात है। इस प्रकार उसने विचार किया-ऐसा विचार करके उसने गणिम, धारिम, मेय और परिच्छेद्य रूप चार प्रकार का भाण्ड लिया। भाण्ड लेकर फिर उसने गाड़ी और गाड़ों को तैयार करवाया-जब वे गाडी गोड़े तैयार हो चुके तब उसने उस पण्य (विक्रेय वस्तु ) को उनमें भरा-भर कर फिर उसने अपने कौटुम्बिक पुरुषों को बुलाया बुलाकर उमने ऐसा कहा-हे देवानुप्रियों ! तुम लोग जाओऔर चंपा नगरी के श्रृंगाटक, त्रिक, चतुष्क, चत्वर, महापथ इन सब मार्गों में घोषणा कगे। क्या घोषणा करना-यह बात नीचे के सूत्र से सूत्रकार प्रदर्शित करते हैं । सू० १ ॥ सगडीसागडं भरेइ, भरित्ता कोडुबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी गच्छहणं तुम्भे देवाणुप्पिया । चंपाए नयरीए सिंघाडग जाव पहेसु घोसणं घोसेह)
એક દિવસે તે ધન્ય સાર્થવાહને રાત્રિના છેલ્લા પહેરમાં આ જાતને આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, કપિત, મને ગમત સંકલ્પ ઉત્પન્ન થયે કે પુષ્કળ પ્રમાણમાં ગણિમ વગેરે વેચાણની વસ્તુઓ લઈને વેપાર ખેડવા માટે જે હું અહિચ્છત્રા નગરીમાં જાઉં તો બહુ સારુ થાય. આ રીતે તેણે વિચાર કર્યો. આ વિચાર કરીને તેણે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય રૂપ ચાર પ્રકારની વસ્તુઓ વાસણમાં ભરી. ચારે જાતની વસ્તુઓ વાસણમાં ભરીને તેણે ગાડી તેમજ ગાડીઓને તૈયાર કરાવ્યા જયારે ગાડી અને ગાડાઓ તૈયાર થઈ ચૂક્યાં ત્યારે તેણે તે વેચાણની વસ્તુઓને ગાડી અને ગાડાંઓમાં મૂકી ત્યાર પછી તેણે પિતાના કોમિક પુરુષોને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે, કહ્યું કે હે દેવાનુદિયે તમે જાઓ, અને ચંપા નગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, મહાપથ આ બધા માર્ગોમાં ઘોષણું કરે. ઘોષણું કરતાં શું કહેવું તે નીચેના સૂત્ર વડે સૂત્રકાર પ્રકટ કરે છે. તે સૂત્ર “ ૧ ” છે
श्री शताधर्म अथांग सूत्र : 03