SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ ७८० ज्ञाताधर्मकथाङ्गसूत्रे गामियत्ताए ' अनुगामिकतायै परभवेऽनुगमनाथ भविष्यति, इति परस्परमवदत् । ततः खलु तस्य द१रस्य बहुजनस्यान्तिकाद् एतमर्थ श्रुत्वा निशम्य अयमेतद्रूप आध्यात्मिको विचारः समुदपद्यत-एवं खलु श्रमणो भगवान् महावीरः गौतम ! मैं में विहार करता हुआ गुणशिलक नाम के उद्यान आया । राजगृह नगर निवासी मनुष्यों का समूह मेरी वंदना करने के लिये तथा मेरे दर्शन के लिये अपने २ स्थान से आये-उस समय नंदा पुष्करिणी में अनेक मनुष्य स्नान करते हुए जल पीते हुए और पानी भरते हुए परस्पर में इस प्रकार से बात-चीत कर रहे थे-भो देवानु. प्रियो ! श्रमण भगवान् महावीर यहीं पर गुण शिलक चैत्य में पधारे हुए हैं-इसलिये हे देवानुप्रियो ! चलो-आओ चलें श्रमण भगवान महावीर को वंदना करें नमस्कार करें । वंदना नमस्कार कर फिर उन की पर्युपासना-सेवा करें । यही बात इस भव में, परभव में हमारे लिये हितकारक होगी, यावत् सुखविधायक होगी, क्षेमकारक, निश्रेयसकारक एवं अन्यभव में साथ जाने वाली होगी। (तएणं तस्स दुरस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा, निसम्म अयमेयारूवे अज्झथिए ५ समुप्पज्जित्था ) तो इस प्रकार की बात चीत जब उस दर्दुर ने उन अनेक मनुष्यों के मुख से सुनी-तो सुनकर और उसे हृदय में धारण कर उसके मन में इस प्रकार का विचार उत्पन्न हुआ-( एवं खलु समणे હે ગૌતમ! ગુણશિલક નામના ઉદ્યાનમાં હું વિહાર કરતા કરતા આવ્યું. રાજગૃહ નગરના નાગરિકના સમૂહ મને વંદન કરવા તેમજ દર્શન કરવા માટે પોતપોતાને ઘેરથી મારી પાસે આવ્યા. તે સમયે નંદી વાવમાં ઘણું માણસે સ્નાન કરતાં, પાણી પીતાં અને પાણી ભરતાં આ પ્રમાણે વાતો કરવા લાગ્યા કે હે દેવાનુપ્રિયે ! અહીં ગુણશિલક ચૈત્યમાં જ ભગવાન મહાવીર સ્વામી પધારેલા છે, એટલા માટે હે દેવાનુપ્રિયે ! ચાલે આપણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન તેમજ નમસ્કાર કરીને તેમની પર્યું પાસના-સેવા-કરીએ. આ ભવ તેમજ પરભવમાં એ વાત જ અમારા માટે શ્રેયરૂપ થશે યાવત સુખ વિધાયક થશે. ખરેખર એ વાત જ ક્ષેમકારક નિશ્રેયસકર અને બીજા ભવમાં ५) साथै २२री. ( तएण तस्स दुरस्त बहुजणस्स अंतिए एयमदु सोच्चा, निसम्म, अयमे यारूवे अज्झस्थिर ५ समुप्पजित्था ) ते माणसानी से पाता દેડકાએ પણ સાંભળી અને તેને ધારણ કરી લીધી. ત્યારપછી તેના મનમાં આ तन विया२ २- ३ ( एवं खलु समणे भगवं महावीरे इहेव गुणसिलए चेइए समोसढे, तं गच्छामि गं समणं ३ वदामि, जाव पज्जुवासामि एवं संपेहेइ, શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy