SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ - - अनगारधर्मामृतवर्षिणी टीका अ० १३ नन्दमणिकारभवनिरूपणम् ७७३ परिणम्यमाने पिपासया क्षुधया चाभिभूतस्येत्थं चिन्ता संजाता "धन्याः खलु ते लोका येषां जलाशया विद्यन्ते, तस्मात् कल्ये श्रेणिकं राजानमापृच्छय राजगृहस्य बहिरुत्तरपौरस्त्ये दिग्भागे नन्दानाम्नी पुष्करिणी खनयितुं श्रेय इति” । अथैवं विचिन्त्य श्रेणिकं प्रत्यापृच्छनां कृत्वा तदाऽज्ञया मया नन्दापुष्करिणी कारिता, यपुन्ने निग्गंधाओ पावयणाओ नढे भट्टे परिठमढे तं सेयं खलु ममं सयमेव पुवपडिवनाई पंचाणुब्वयाई सत्तसिक्खावयाइं उघसंपज्जित्ता ण विहरित्तए) किसी समय में ग्रीष्मकाल में यावत् पौषधशाला में पौषध धारण कर बैठा हुआ था-इस प्रकार मुझे वहां ऐसी चिन्ता हुई आपृच्छना हुई, नंदा पुष्करिणी कराने का विचार हुआ, बनषंडों, सभाओं के बनाने का विचार हुआ-यह सब विषय पूर्वभव का उसे स्मृत हो आया-अर्थात् उसे यह बात याद आई-कि जब मैं अष्ठमभक्त की तपस्या का नियम धारण कर पौषध शाला में बैठा हुआ था तब मेरी वह तपस्या पूर्णप्राय हो रही थी- उस समय मुझे पिपासा और क्षुधा की बाधा ने आकुलित परिणाम वाला बना दिया। सो मुझे इस प्रकार का विचार उत्पन्न हुआ-कि वे लोग धन्यवाद के पात्र हैं कि जिन्हों के बनवाये हुए जलाशय विद्यमान हैं । इसलिये में भी प्रातः काल होते ही श्रेणिक राजा से पूछकर राजगृह के बाहिर ईशान कोण में नंदा नाम की एक वावड़ी खुदवाऊँगा। इस प्रकार विचार कर फिर मैंने श्रेणिक राजा से पूछा तो उन्हों ने मुझे इस की आज्ञा देदी मैंने निग्गथाओ पावयणाओ नटूटे भटूठे परिब्भठे त सेयं खलु ममं सयमेव पुष्व पडिवन्नाई 'चाणुव्वयाई सत्तसिक्खावयाइं उवसपज्जित्ताण' विहरत्तिए ) असे વખતે ઉનાળામાં યાવત્ પૌષધશાળામાં પૌષધ ધારણ કરીને બેઠા હતા ત્યારે મારા મનમાં એ વિચાર ઉદ્ભવ્ય એવી આપૃચ્છના થઈ, નંદા પુષ્કરિણી તૈયાર કરાવવાનો વિચાર થયે, વનષો તેમજ સભાઓને બનાવવાનો વિચાર થયે, એ રીતે પહેલાંના જન્મની બધી વાત યાદ આવી એટલે કે તેને આ જાતનું સ્મરણ થયું કે જ્યારે હું અષ્ટમ ભક્તની તપસ્યાનું વ્રત લઈને પૌષધશાળામાં બેઠે હતો. મારી અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થવાની હતી તે વખતે તરસ અને ભૂખની પીડાએ મને વ્યાકુળ બનાવી દીધો. ત્યારે મને વિચાર આવે કે તે લે ધન્યવાદને લાયક છે કે જેમના વડે બંધાયેલા જળાશયે અત્યારે પણ હયાત છે. એથી હું પણ સવાર થતાં જ શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરની બહાર ઈશાન કેણમાં નંદા નામે વાવ બંધાવડાવું. આ રીતે વિચાર કરીને મેં શ્રેણિક રાજાને જ્યારે પૂછયું ત્યારે તેમણે મને તેની આજ્ઞા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy