SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - अनगारधर्मामृतवर्षिणी टी० अ० १२ खातोदकविषयेसुबुद्धिद्रष्टान्तः ७२३ वर्षाणि व्यतिक्रान्तानि । तस्मिन् काले तस्मिन् समये द्वादश वर्षव्यतिक्रान्ते सतीत्यर्थः स्थविरागमनं संजातं, तएण-तदा खलु परिषनिर्गत । जितशत्रुरपि स्थविरान्तिके धर्म श्रुत्वा 'एवं' एवमेव पूर्वोक्त सुबुद्धि वदेव सर्व नवरं-विशेषस्त्वयम्-यत् हे देवानुपियाः ! सुबुद्धिम् आमन्त्रयामि, ज्येष्ठपुत्रं राज्ये स्थापयामि, ततः खलु-तत्पश्चात् युष्माकमन्तिके यावत्-मुण्डो भूत्वा आगारात्-अगारभावात् अनगारितां साधुतां प्रबनामि । स्थविरा ऊचुः- हे देवानुप्रिय ! यथासुखं यथा सवासाइं वीइक्कंताई ताई तेणं कालेणं २ थेरागमणं तएणं जियसत्तू धम्म सोच्चा एवं जं नवरं देवाणुप्पिया ! सुबुद्धि आमंतेमि, जेट्टपुत्तं रज्जे ठावेमि, तएणं तुम्भं अंतिए जाव पव्वयासि ) इस प्रकार सुबुद्धि अमात्य ने जितशत्रु राजा की इस बात को स्वीकार कर लिया। इस तरह सुबुद्धि अमात्य के साथ विपुल मनुष्य भव संबन्धी काम भोगो का अनुभव करते हुए जितशत्रू राजाके १२ वर्ष निकल गये। उसकाल और उस समय में-अर्थात् १२ वर्ष व्यतीत हो जाने के समय में स्थविरोंका वहां आगमन हुआ। नगर की परिषद स्थविरों का आगमन सुनकर धर्म सुनने की भावना से उन स्थविरों के पास आई। जितशत्रु राजा भी आये उनसे धर्म का उपदेश सुनकर जितशत्रु राजा सचेत हो गये। उन्हों ने कहा हे देवानुप्रियो ! मैं आपसे दीक्षा लेना चाहता हूँ अतः पहिले सुबुद्धि अपने अमात्य से पूछतू-और अपने ज्येष्ठ पुत्र को राज्य में स्थापित करदूँ-बाद में आप के पास मुंडित होकर अगार भाव से अनगार अवस्था स्वीकार करलूंगा । ( अहाप्नुहं, तेणं कालेणं २ थेरागमणं तएणं नियसत्तू धम्म सोच्चा एवं जं नवरं देवाणुप्पिया मुबुद्धिं आमंतेमि जेट्टपुत्तं रज्जे ठावेंमि तएणं तुम्भं अंतिए जाव पब्बयामि) આ રીતે સુબુદ્ધિ અમાત્ય જીતશત્રુ રાજાની વાતને માની લીધી. સુબુદ્ધિ અમાત્યની સાથે કામગ ભેગવતાં જીતશત્રુ રાજાને આમને આમ જ બાર વર્ષ પસાર થઈ ગયાં. તે કાળે અને તે સમયે એટલે કે કામસુખ ભોગવતા જીતશત્રુ રાજાને જ્યારે બાર વર્ષો પસાર થઈ ગયાં ત્યારે ત્યાં સ્થવિરે આવ્યા. નગરની પરિષદે રવિરોનું આગમન સાંભળીને ધર્મનો ઉપદેશ સાંભળવા માટે વિરેની પાસે પહોંચી, જીતશત્રુ રાજા પણ ત્યાં ગયા અને ધર્મનો ઉપદેશ સાંભળીને રાજા સાવધાન થઈ ગયા. તેઓએ સ્થવિરો ને વિનંતી કરી કે હે દેવાનુપ્રિયે ! હું તમારી પાસેથી દીક્ષા લેવા ચાહું છું. હું પહેલાં સુબુદ્ધિ અમાત્યને પૂછી લઉ અને પછી મારા જયેષ્ઠ પુત્રને રાજ્યભાર સોંપી દઉં. ત્યારબાદ તમારી પાસે આવીને મુંડિત થઈશ ને અગારભાવથી અનગાર અવસ્થા સ્વીકારીશ. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy