________________
Mmm
___ ज्ञाताधर्मकथाझसूबे अनार्थे भगवान पूर्वहानिदृष्टान्तमाह - हे गौतम ! ' से जहानामए' तद्यथा-नामकम्-यथा च बहुलपक्षस्य - कृष्ण पक्षस्य पाडिवयाचंदे' मतिपपचन्द्रः पूर्णिमाचन्द्र प्रणिधायः-अपेक्ष्य, 'प्रणिधाये ' ति अपेक्ष्ये' यकमव्ययम् ' पूर्णिमाचन्द्रापेक्ष्येत्यर्थः हीनः = न्यूनः, वर्णेन शुल्तारूपेण, हीनः चंदे पुष्णिमा वंदं पणिहाय हीणो वपणेण हीणे सोम्मयाए हीणे निद्रयाए हीणे कंतीए एबं दित्तीए जुई ए छापाए पभाए ओयाए लेस्साए मंडलेणं ) हे भदंत ! जीव किस प्रकार से बढ़ते हैं और किस प्रकार से घटते हैं ? जीच द्रव्य की अपेक्षा अनंत होने से और प्रदेश की अपेक्षा प्रत्येक जीव तन्य असंख्यात प्रदेश वाला होने से सदा अवस्थित परिणाम वाला कहा गया है-अतः इस स्थिति में न तो उस की वृद्धि हो सकती है और न उस की हानी ही । किन्तु यहां जो इस प्रकार का प्रश्न किया गया है उस का मत इस प्रकार है, कि जब आत्मा में क्षात्यादि गुणों की वृद्धि हो जाती है तो उन की वृद्धि से " जीव बढ़ता है " ऐसा मान लिया जाता है और जब इन्हीं आत्मिक गुणों की वृद्धि आत्मा में नहीं होती है किन्तु हानि रहती है तो इस से जीव में हानि हो रही है ऐसा मान लिया जाता है । इसी अपेक्षा को लेकर यह प्रश्न किया गया है। अब भगवान् हानि को स्पष्ट करने के लिये पहिले उसे ही दृष्टान्त द्वारा समझाते हैं-वे कहते हैं-हे गौतम ! जैसे पक्खस्स पाडिवया चंदे पुणिमाचंद पाणिहाय हीगो चण्णेणं हीणे सोम्मयाए होणे निद्वयाए हीणे कंतीए एवं दित्तीए जुईण छायाए पभाए औयाए लेस्साए मंडलेणं)
હું ભદત ! જી કેવી રીતે વૃદ્ધિ પામે છે અને કેવી રીતે ઓછા થાય છે? જીવ દ્રવ્યની અપેક્ષાએ અના હેવાથી અને પ્રદેશની અપેક્ષાએ દરેક જલ દ્રવ્ય પમદાવાળા હોવાથી હંમેશા અવસ્થિત પરિમવાળા કહેવામાં આવ્યું છે, એથી આવી સ્થિતિમાં તેની વૃદ્ધિ થઈ શકે નહિ અને હાનિ પણ થઈ શકે નહિ. પણ અહીં જે પ્રશ્ન કરવામાં આવે છે તેનો મતલબ આ પ્રમાણે છે. કે જ્યારે આત્મામાં શાંતિ વગેરે ગુણ વૃદ્ધિ પામે છે ત્યારે તેમની વૃદ્ધિથી * જીવ વૃદ્ધિ પામે છે !' આમ માનવામાં આવે છે અને જયારે એ જ આમિક ગુની વૃદ્ધિ અભામાં થતી નથી પણ વૃદ્ધિના સથાને હાનિ થવા માંડે છે ત્યારે
જીવમાં હાનિ થઈ રહી છે” એવું માનવામાં આવે છે. આ અપેક્ષાથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, ભગવાન હવે હાનિને સ્પષ્ટ કરવા માટે સૌ પહેલાં દાંત વડે સમજાવતાં કહે છે કે હું ગૌતમ ! જેમ કૃષ્ણપક્ષની એકમને ચંદ્ર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨