SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ ६०८ ज्ञाताधर्मकथाङ्गस्त्रे शरीरस्य व्यापत्तिर्भविष्यति, 'तं ' तत्-तस्मात्-कारणाद् भवितव्यमत्र कारणेन, तच्छ्रेयःखलु आवयो दाक्षिणात्यं वनषण्डं गन्तुम् , 'इतिक?' इतिकृत्वा इतिनिचार्य अन्योन्यस्यैतमर्थ प्रतिश्रृणुतः, प्रतिश्रुत्य यौव दाक्षिणात्यो वनषण्डरतत्रैव पहारेत्य गमणाए ' प्रधारयतो गमनाय गन्तुं प्रवृतौ प्रस्थितावित्यर्थः । ततः खलु-तदनु तुम्भं सरीरगस्स वावत्ती भविस्सइ तं भवियव्वं एत्थ कारणेणं तं सेयं खलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए त्तिकट्टु अण्णमण्णस्स एयमढे पडिसुणेति) हे देवानुप्रिय यह तो तुम्हें ज्ञात ही है कि रयणद्वीप देवता-रयणादेवी-ने जो हमलोगों से ऐमा कहा था कि मुझे शक्रेन्द्र की आज्ञा से लवणाधिपति सुस्थित देवने लवणसमुद्र की २१ बार पर्यटना करने के लिये कहा है इत्यादि २ । सो तुम दक्षिणदिशा सम्बन्धी वनषंड के सिवाय तीन दिशा सम्बन्धी वनपंडों में ही चित्त के उद्विग्न आदि होने पर जाना वहां की वावड़िओं आदि में भी स्नान आदि कर अपने मन को आनंदित करना दक्षिण दिशा सम्बन्ध वनपंड में नहीं जाना वहां एक महाकाय विकराल सर्प रहता है। कहीं ऐसा न हो कि वहां जाने पर उसके द्वारा तुम्हारी मृत्यु हो जाय-सो उसके इस कथन में कोईन कोई कारण अवश्य होना चाहिये। अतः इस का. रण की जांच के लिये हमें दक्षिण दिशा सम्बन्धीवनखंड में जाना श्रेय स्कर है। ऐसा उन्होंने परस्पर में विचार किया। और इस विचार को तुम्भं सरीरगस्स वावती भविस्सइ तं भवियव्यं एत्य कारणेणं तं सेयं अलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए ति कटूटु अण्णमण्यस्स एयमढे पडिसुणेति) હે દેવાનુપ્રિય! એ વાત તમે જાણતા જ હશો કે રત્નદ્વીપના દેવતા યણ દેવીએ અમને આ પ્રમાણે કહ્યું છે કે કેન્દ્રની આજ્ઞાથી પ્રેરાઈને લવણું સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે એકવીશ વાર સમુદ્રની ચારે બાજુ મારે પરિભ્રમણ કરવું છે વગેરે. તે તમે દક્ષિણ દિશા તરફના વનખંડ સિવાય બાકીના ત્રણે દિશાના વનખંડમાં ચિત્ત ઉદ્વિગ્ન થાય ત્યારે જ ત્યાંની વા વગેરેમાં સ્નાન વગેરે કરીને પોતાના મનને પ્રસન્ન કરજે દક્ષિણ દિશા તરફના વનખંડમાં તમારે જવું નહીં કેમ કે ત્યાં એક મોટો મહાકાળ વિકરાળ સાપ રહે છે. કંઈ એવું થાય નહિ કે તમે ત્યાં જાઓ અને તેની લપેટમાં આવીને તમારું મૃત્યુ થઈ જાય. તે તેને આ વાતમાં કંઈક રહસ્ય ચક્કસ હોવું જોઈએ. એટલા માટે આ રહસ્ય વિશે ત્યાં જઈને આપણે કંઈક જાણવું તે જોઈએ જ. આમ પરસ્પર વિચાર કરીને તેઓએ ત્યાં જવાને મક્કમ વિચાર પણ કરી જ લીધો. શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy