SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ५९२ ज्ञाताधर्मकथाङ्गस्त्रे रूपकेण वर्ण्यते -' तत्थय ' तत्रच तत्रैष= वनपण्डे वर्षारात्रऋतुपर्वतः स्वाधीनो वर्त्तत इत्यग्रेण सम्बन्धः । सकीदृशः ? इत्याह- ' सुरगोवमणिवितो ' सुगोपमणिविचित्र:- सुरगोपाः = इन्द्रगोपाः वर्षाकाले समुत्पद्यमाना रक्तवर्णा जीव विशेषास्तएव मणयः = पद्मरागादयस्तैर्विचित्रः = कर्बुरो यः स तथा 'दद्दूरकुलसियडज्झररवो ' ददरकुलर सितोज्झर रवः = दर्दुर कुलं = मण्डूकसमूहस्तस्य रसितं निरन्तरं शब्दः, तदेव उज्झररवः = निर्झरशब्दो यत्र स तथा । ' बरहिणविंद परिणद्ध सिहरो' बन्दिप रिणद्ध शिखर:- बर्हिवृन्देन = मयूरसमूहेन परिणद्धाः = युक्ताः वृक्षास्मएव शिखराणि यत्र स तथा । एतादृशो वर्षांरात्र पर्वतस्तत्र सदैव वर्त्तत इतिभावः ॥ २ ॥ तत्र खलु इस लिये वे लंबाई में शुण्डादंड जैसे प्रतीत होते है । (तत्थ य - सुरगोव मणिविचित्तो ददुर कुलरसिय उज्झररवो बरहिणविंद परिणद्धसिहरो वासारतो ऊऊ पव्वतो साहीणो ) इस आर्या द्वारा सूत्रकार वर्षाऋतु का पर्वत के रूपक से वर्णन करते हैं वे कहते हैं कि वर्षा काल में इन्द्रगोप नामक कीडा उत्पन्न होकर इधर उधर चमकते हुए रात्रिमें दिखलाई पड़ते हैं । सो ये इन्द्रगोप कीड़े ही जिस वर्षा ऋतु रूप पर्वत में पद्मराग आदि मणियों के स्थानापन्न हैं । तथा पर्वत निझरों (झरना) के शब्दों वाला होता है सो इस वर्षा ऋतु रूप पर्वत में दर्दरों का जो निरन्तर शब्द होता रहता है वही मानो निर्झरों का शब्द हैं। वर्षा ऋतु में मयूरों से वृक्ष युक्त रहा करते हैं क्यों कि वृष्टि होने पर वे उन पर उड़ कर बैठ जाते हैं-सो ये मयूर युक्त वृक्ष ही जिस वर्षा ऋतु रूप पर्वत की चीटियां हैं। ऐसा वर्षा रात्र रूप पर्वत उस वन में सदा काल रहता है। यह बात उन दोनों सार्थवाह એટલા માટે નિકુરવૃક્ષના પુષ્પા લંબાઇની દૃષ્ટિએ સૂંઢ જેવા લાગે છે. ( तत्थ य सुरगोव मणिविचित्तो दद्दूरकुलरसियउज्झररत्रो । बरहिण विदपरिणद्धसिह वासारतो ऊऊ पव्वतो साहीणो ) આ આર્યો વડે સૂત્રકાર વર્ષા ઋતુનુંપતના રૂપકથી વર્ણન કરે છે. તેઓ કહે છે કે વર્ષાકાળે ઇન્દ્રગાપ નામે કીડા ઉત્પન્ન થાય છે અને તે આમ તેમ ચમકતા રાતમાં દેખાય છે. આ ઈન્દ્રગાપ કીડાએ જ વર્ષાઋતુ રૂપ પ°તમાં પદ્મરાગ વગેરે મણિએના રૂપમાં છે. પર્વતામાં નિર્ઝા ( ઝરણાએ ) ના ધ્વનિ થતા રહે છે. તે આ વર્ષાઋતુરૂપ પર્યંત ઉપર દેડકાઓના જ નિર તર શબ્દ થતા રહે છે તેજ ઝરણાંઓના શબ્દના રૂપમાં છે. વર્ષાઋતુમાં વૃક્ષે ઉપર મારા ઉડી ઉડીને બેસી જાય છે તે! એ મારા જેના ઉપર બેઠાલા છે એવા વૃક્ષેા જ વર્ષાઋતુ રૂપ પર્વતના શિખરે છે. એવા વર્ષાઋતુ રૂપી પત તે વનમાં હમેશા નિવાસ કરતા રહેતા હતા. આ વાત તે બને સાથે વાહ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy