________________
५३४
ज्ञाताधर्मकथागसूत्रे ततः खलु मल्ली अन् यत्रैव सहस्राम्रवणमुद्यानं यौवाशोकवरपादपः, तत्रैधोपागच्छति, उपागत्य शि बिकातः प्रत्यवरोहति प्रत्यवरुह्याभरणालंकारं मुश्चति तदाभरणालंकारं प्रभावती-मल्ल्या जननी प्रतिच्छिति वस्त्राञ्चले धारयति ततः खलु मल्ली अर्हन् स्वयमेव-स्वहस्तेनैव पञ्चमुष्टिकं लोचं शिरः केशलुश्चनं करोति । क्ति से मिथिला राजधानी को भीतर बाहिर मे जलकणों से सिञ्चित कर दिया था, कूडा करकट के अपनयन से उसे बिलकुल साफ सुथर कर दिया था और चूना आदी से उसे लीप पोत दिया था। यावत् हर्षोत्कर्ष सेवे इधर उधर उसमें इच्छानुसार खूब कूदे और उछले थे।
औपपातिक सूत्र में निष्क्रमण का जैसा वर्णन यहां भी जानना चाहिये । (तरण मल्ली अरहा जेणेव सहस्संबवणे उज्जाणे जेणेव असोगवरपायवे तेणेब उवागच्छइ, उ वागच्छित्ता सीयाओ पच्वोरुहइ, पच्चोरुहित्ता आभरणालंकार मु चइ, तं पभावई पडिच्छई ) वे मल्ली अर्हत जहां सहस्राम्रवन नामका उद्यान और उसमे जहां अशोक वृक्ष था वहां पहुंचे वहां पहुंच कर वे उस शिविका से नीचे उतरे उतर कर उन्होंने अपने आभरण और अलंकारों को उतारा-उतारे हुए उन आ. भरण और अलंकारों को उनकी माता प्रभावतो ने अपने वस्त्राचल में रख लिया (तएणं मल्ली अरहा सयमेव पंचमुट्ठियं लोयं करेइ ) इसके बाद उन मल्ली अहंत ने अपने केशों का पंचमुष्टि लोच किया। સિંચન કર્યું હતું. કચરે વગેરે વાળીને તેને સ્વચ્છ બનાવી અને ચુના વગેરેથી ધોળી નાખ્યું હતું. યાવત્ હર્ષઘેલા થઈને તેઓ ખૂબ ઈચ્છા મુજબ ઉછળ્યા અને કુદ્યા હતા.
ઔપપાતિક સૂત્રમાં નિષ્ક્રમણનું વર્ણન કરવામાં આવ્યું છે, અહીં પણ તે મુજબ જ સમજી લેવું જોઈએ.
(तएणं मल्ली अरहा जेणेव सहस्संबवणे उजाणे जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीयाओ पचोरूहइ, पचोरुहित्ता आभरणालंकारं मुंचइ, तं पभावई पडिच्छई )
મલી અહેજત જ્યાં સહસામ્રવન નામે ઉદ્યાન અને તેમાં પણ જ્યાં અશોક નામે વૃક્ષ હતું ત્યાં પહોંચ્યાં, ત્યાં પહોંચીને તેઓ પાલખીમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને તેમણે પિતાનાં આભરણ અને ઘરેણાં ઉતાર્યા. મલ્લી અર્હતના આભરણ અને ઘરેણુઓને તેમના માતા પ્રભાવતીએ પિતાના વસ્ત્રના છેડામાં Heli. (तएणं मल्ली अरहा सयमेव पंचमुट्ठिय लोय करेइ) त्या२५छी मददी અહં તે પિતાના વાળનું પંચમુષ્ટિ ઉંચન કર્યું.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨