SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ0 ८ मल्लीभगवदीक्षोत्सबनिरूपणम् ५२१ ङ्किणीकानि-क्षुद्रघण्टिकायुक्तानि यावद् वस्त्राणि 'पवर परिडिया' प्रवरेण विधिना परिहिताः दिव्यबस्त्रधारिण इत्यर्थः, करतलपरिगृहीतदशनखं शिर आवर्त मस्तके अलिं कृत्वा ताभिरिष्टाभि कमनीयाभिर्वाग्भिरेवमवादीत्-हे भगवन् ! हे लोकनाथ ! ' बुज्झाहि ' बोधय, भव्यजीवान् प्रवर्तय धर्मतीर्थचतुवपिसन्धरूपं धर्मतीर्थप्रवर्तनस्य फलमाह-'जीवाणं' इत्यादि, जीवानां 'हीयसुहनिस्सेयसकर' हितसुखनिश्रेयसकरं, हितकर - नरकनिगोदादि दुःखनिवारकत्वात् , था-उस में भी जहां मल्ली अर्हत विराजमान थे वहां आये । ( उवा गंच्छित्ता अंतलिक्खपडिवन्ना सखिखिणियाइं जाव वत्थाई पवरपरि हिया करयल० ताहिं इट्टाहिं जाव वग्गूहिं एवं वयासी-बुज्झाहिं भयवं । लोगनाहा ! पवत्ते हिं धम्मतित्थं जीवाणं हियतुहनिस्सेयसकरं भवि स्सइ) वहां आकर भी वे नीचे नहीं उत्तरे किन्तु आकाशमें अधर खड़े बोले । उस समय उन्हों ने बड़े सुन्दर वस्न जा कि क्षुद्र किंकिणियों से युक्त थे पहिर रखे थे । अधर रहे हुए ही उन्होंने दोनों हथांकी अंजुलि बना और उसे मस्तक पर रख वहीं से मल्लि अहंत को नमस्कार किया बाद में वडी मीठी २ मनोहर वाणियों द्वारा उन से इस प्रकार कहा-हे भगवान् हे लोक नाथ! भव्यजीवों को आप समझाओ चतुर्विध संघरूप धर्मतीर्थ की आप प्रवृति करो। इससे जीवों नरक निगोद आदि के दुःखों से छुटकर वह धर्मतीर्थ हितकारी होगा। स्वर्ग आदि (उवागच्छित्ता अंतलिखपडिवन्ना सखिखिणियाइं जाव वत्थाई पवरपरिहिया करयल० ताहि इटाहिं जाव वहि एवं बयासी बुज्झाहिं भयवं ! लोगनाहा पवत्तेहिं धम्मतित्थं जीवाणं हिय मुय निस्सेयसकर' भविस्सइ) ત્યાં પહોંચીને તેઓ નીચે ઉતર્યા નહિ પણ આકાશમાં જ અદ્ધર ઊભા રહીને બોલ્યા-દેવોએ તે વખતે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં. તેમનાં વસ્ત્રો નાની નાની ઘૂઘરીઓથી શોભતાં હતાં. આકાશમાં અદ્ધર રહીને જ તેઓએ પિતાના બંને હાથની અંજલી બનાવી અને તેને મસ્તકે મૂકીને ત્યાંથી જ મલ્લી અહં તને નમસ્કાર કર્યો. ત્યારપછી ખુબ જ મીઠાં અને મને હર વચનો દ્વારા તેઓ તેમને વિનંતી કરતાં કહેવા લાગ્યા- હે ભગવન! હે લેકનાથ તમે ભવ્યજીને જ્ઞાન આપે. ચતુર્વિધ સંઘ રૂપ ધર્મતીર્થની તમે પ્રવૃત્તિ કરો. એનાથી છને નરક નિગેન્દ્ર વગેરેના દુખેથી મુક્ત કરાવીને હિતકારી ધર્મ તીર્થ તરફ તેમને ઉન્મુખ કરે. તે ધર્મતીર્થ તે લેકને માટે સ્વર્ગ વગેરેને અમંદ (અતીવ) આનંદ આપનાર હોવાથી સુખકર થશે. તેમજ મુક્તિ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy