________________
----
-
--
-
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ कनकमयपुत्तलिस्वरूपनिरूपणम् ४८९ 'होत्था' संजाताः कीदृशाः ? इत्याह-'सहजाया' सहजाता-सहोत्पन्नाः, यावत्-सहवर्धिताः सहक्रीडितकाः, 'पब्वइया' प्रजिताः सहैव दीक्षां गृहीतवन्त इत्यर्थः । ततः खलु हे देवानुप्रियाः ! अहं 'इमेणं कारणेणं' वक्ष्यमाणेन कारणेन स्त्रीनामगोत्रं कर्म निव्वत्तेमि' निर्वतयामि-अर्जयामि तस्मिन् भवे मया जीनामगोत्रं कर्ममित्यर्थः । येन कारणेन स्त्रीनामगोत्र कर्म निर्वर्तितं तदाह-' जइणं' इत्यादि। यदि खलु यूयं चतुर्थ चतुर्थभक्त तपः, उपसंपद्य विहरथ, 'तए' ततः तदा खलु अहं षष्ठं षष्ठभक्तं तपः, उपसंपद्य विहरामि-तिष्ठामि । शेषं तथैव सर्वम् , हम तुम आज से तीसरे भव में पश्चिम महा विदेह क्षेत्र में सलिलावती नाम के विजय में वर्तमान वीतशोका नाम की राजधानी में " बालवयस्य" सात राजपुत्र थे। उस समय हम लोगों का नाम महाबल आदि था ( सहजाया जाव पव्वया ) हम सब साथ ही उत्पन्न हुए थेऔर साथ ही बढे हुए थे। साथ ही धूलि क्रीडा में रत रहा करते थे। निमित्त पाकर हम सातों ने ही उस समय दीक्षा धारण की थी। (तएणं अहं देवाणुप्पिया ! इमेणं तुम्भं चोत्थं उवसंपज्जित्ताणं विहरई तएणं अहं छटुं उवसंपजित्ताणं विहरामि सेसं तहेव सव्वं ) मैंने उस भव में इस कारण से स्त्री नाम गोत्रकर्म का बंध किया कि तुम सब लोग यदि चतुर्थ भक्त करते तो हम भी तुम्हारे साथ चतुर्थ भक्त ही करते परन्तु कोई बहाना बनाकर पारणा के दिन भी छट्ट आदि तपस्या कर लिया करते । यह सब विषय इसी अध्ययन में पहिले स्पष्ट किया जा चुका है।
હે દેવાનુપિયે ! હું અને તમે આજથી ત્રીજા ભવમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં સલિલાવતી નામના વિજયમાં વિદ્યમાન વીતશેકા નામની રાજ, ધાનીમાં “બાલવયસ્ય” સાત રાજપુત્ર હતા તે સમયે અમારા નામે મહાબલ पणेरे al. ( सहजाया जाव पव्वइया ) म सधा साथै म्या उता. અને સાથે સાથે જ મોટા થયા હતા. માટીમાં પણ આપણે બધા સાથે સાથે જ રમ્યા હતા. સમય આવતાં આપણે સાતે જણાએ દીક્ષા ધારણ કરી હતી.
(तएणं अहं देवाणुप्पिया ! इमेणं कारणेणं इत्थीनामगोयकम्मं निवत्तेमि जइणं तुम्भं चोत्थं उवसंपज्जित्ताणं विहरई तएणं अहं छर्टी उपसंपज्जित्ताणं विहरामि सेसं तहेव सव्वं)
તે ભવમાં આ કારણથી સ્ત્રીનામ ગોત્ર કર્મને બંધ કર્યો. તમે બધા જ્યારે ચતુર્થભક્ત કરતા ત્યારે હું પણ તમારી સાથે ચતુર્થભક્ત તે કરતેજ પણ ગમે તે બહાના હેઠળ પારણાના દિવસે પણ છઠ્ઠ વગેરે તપસ્યા કરતે રહેતે હતે. (આ વિષેનું બધું વર્ણન આ અધ્યયનમાં પહેલાં જ કરવામાં આવ્યું છે)
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨