SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ - - - अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ अङ्गराजचरिते अरहन्नकश्रावकवर्णनम ३५९ मूलम्-तएणं से दिव्वे पिसायरूवे अरहन्नगं समणोवासगं दोच्चंपि तच्चपि एवं वयासी-हं भो! अरहन्नगा० अदीण विमणमाणसे निचले निप्फंदे तुसिणीए धम्मज्झाणोवगए विहरइ, तएणं से दिव्वे पिसायरूवे अरहन्नगं धम्मज्झाणोवगयं पासइ, पासित्ता बलियतरागं आसुरुत्ते तं पोयवहणं दोहिं दृढ बना रहता है तो इस का परिणाम उसे विपाककाल में कटु ही भोगना पडेगा-उसे दुरन्त प्रान्त लक्षण इस संबोधन पद से बोधित किया है । कृष्ण पक्ष की चतुर्दशी में चन्द्रकला क्षीण रहती है-इसलिये शुभ कारक चन्द्रकला से विहीन होने के कारण वह चतुर्दशी हीन पुण्य मानी जाती है देव कहता है कि मालूम होता है तेरा जन्म हुआ है अतः तूं भाग्य हीन है। इसलिये अरहन्नक श्रावक को उस ने हीन पुण्य चातुर्दशिक इस संबोधन पद से बोधित किया है। श्री ही आदि प्रत्येक में वर्जित पद के साथ संबोधन पद लगाकर देव ने अरहन्नक को संबोधित किया है-जैसे हे श्री वर्जित हे ही वर्जित आदि । सामायिक, देशाव काशिक, पौषध, अतिथि संविभाग ये शील हैं । अणुव्रत ५ हैं । गुणव्रत ३ हैं । यह सब श्रावक का धर्म है । इस तरह ४ शिक्षाव्रत, ५ अणुव्रत और ३ गुणव्रत ये १२ प्रकार श्रावक धर्म के यहां प्रकट किये गये हैं। सूत्र " २२" કાળમાં પરિણામ કરુ જ ભેગવવું પડશે. આ જાણીને જ દેવે તેને “કુરત પ્રાંત લક્ષણ” આ પદથી સંબે છે. કૃષ્ણ પક્ષની ચૌદશના દિવસે ચંદ્રકળા ક્ષીણરૂપે રહે છે. એથી તે અમંગળકારી ગણાય છે તે મંગળકારી નહીં હોવાથી તે ચૌદશ હીન પુણ્ય ગણાય છે. દેવ તેને કહે છે કે તારો જમ આવા સમયે જ થયે છે એથી તે અભાગિ છે. અરહનક શ્રાવકને દેવે એટલા માટે જ હનપુણ્યચાતુર્દશિક પદવડે સંબંધિત કર્યો છે. શ્રી, હી વગેરે દરેક પદની સાથે વજિત વિશેષણ લગાડીને જ દેવે અરહન્તકને સંબधित यो छ. म 2-3 श्रीपति ! ही पति ! वगैरे. सामायिक દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ આ બધા શીલ છે આવ્રત પાંચ છે. ગુણવ્રત ત્રણ છે. આ બધે શ્રાવકને ધર્મ છે. આરીતે ચાર શિક્ષાવ્રત, પાંચ અણુવ્રત, અને ત્રણ ગુણવ્રત આમ બાર પ્રકારને શ્રાવક ધર્મ અહીં ચર્ચ वामां माव्यो छ. ॥ सूत्र" २२" ॥ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy