________________
३१४
ज्ञाताधर्मकथाङ्गसूत्रे भट चरकरपहकरैः हय गजादीनां समूहैश्च सहितः साकेतनगरस्य मध्यभागेन निगच्छति । निर्गत्य स प्रतिबुद्धिन्पो यत्रैव नागगृहं वर्तते तत्रैवोपागच्छति उपागत्य हस्तिस्कन्धात् प्रत्यवरोहति अवतरति प्रत्यवरुह्य अधः प्रत्यवतीर्य आलोके-नागदर्शने प्राप्ते सति प्रणामं करोति कृत्वा पुष्पमण्डपं पद्मावती निर्मापितपुष्पमयमण्डपम् अनुप्रविशति, अनुपविश्य पश्यति तदेकं महत् श्रीदामकाण्डम् । चड कर पह करेहिं साके यं नयरं० निग्गच्छइ ) उन के बैठते ही छत्र धारी ने उन पर कोरण्ट पुष्प के गुच्छों से निर्मित मालाओं से युक्त छन्त्र को तान दिया। ___ चमर ढोर ने वालों ने उन पर श्वेत उत्तम चमर ढोरना प्रारंभ कर दिया। बाद में वे हय, गज आदि के समुदाय से युक्त होकर साकेत नगर के मध्यभाग से होकर निकले (निग्गच्छित्ता जेणेव नाग घरे, तेणेव उवागच्छइ ) निकल कर नागघर की ओर चल दिये ( उवागच्छित्ता हस्थि खंधाओ पच्चो रुहइ, पच्चो रुहित्ता आलोए पणामं करेइ) वहां पहुँच कर वे उस हाथी से नीचे उतरे-उतर कर ज्यों ही उन्हें नाग प्रतिमा दिखलाइ पड़ी तो उसी समय उन्हों ने उसे नमस्कार किया।
(करित्ता पुष्फमंडपं अणुपविसइ, अणुपविसित्ता पासइ, तं एगं महं सिरिदामगंडे ) नमस्कार कर फिर वे पद्मावती देवी द्वारा निर्मापित पुष्प मंडप में प्रविष्ट हुए । वहां उन्हों ने उस विशाल श्री दाम काण्ड
રાજા જ્યારે હાથી ઉપર સવાર થઈ ગયા ત્યારે છત્ર ધારીએ તેમના ઉપર કોરંટ પુના ગુચ્છથી બનેલું તેમજ માળાઓથી ભિતું છત્ર તાર્યું.
અમર ધારીઓ તેમના ઉપર સફેદ તેમજ ઉત્તમ ચમરે ઢળવા લાગ્યા. આમ પ્રતિબુદ્ધિ રાજા હય, ગજ વગેરે સમુદાયની સાથે સાકેત નગરના मध्यभागे थन (निग्गच्छित्ता जेणेव नागधरे तेणेव उवागच्छह ) २ त२३ નાગઘર હતું તે તરફ ગયા. (उवागच्छित्ता हत्थिखंधाआ पच्चारुहइ, पञ्चोरुहिता आलोए पणामं करेइ)
ત્યાં પહોંચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યા અને ઉતરીને જ્યારે તેઓએ નાગપ્રતિમાઓ જોઈ ત્યારે તરત જ તેમણે તેમને નમન કર્યું. (करित्ता पुप्फ मंडवं अणुपविसइ, अणुपविसित्ता पासइ, तं एगं महं सिरिदाम गंडे
નમન કર્યા બાદ રાજા પદ્માવતી દેવી વડે બનાવવામાં આવેલા પુષ્પ મંડપમાં પ્રવિષ્ટ થયા ત્યાં તેમણે મોટા શ્રીદામકાંડને જે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨