SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ सुदर्शनश्रेष्ठीवर्णनम् यो वशब्दव्यवधानेन प्रयोगो न संगच्छते, तस्माद् भावशब्दोऽत्र वर्तमानकालार्थपर इत्येव भगवदाशयोऽवगम्यते । ___ अत्र:=अस्मिन् स्थाने स्थापत्यापुत्रस्य वचनानि श्रुत्वा स शुकः संबुद्धः सम्यग्वोधं प्राप्तः सन् स्थापत्यापुत्रमनगारं वन्दते स्तौति, नमस्यति प्रणमति, वंदित्वा नत्वा चैवमवादीत् हे भदन्त । इच्छामि खलु युष्माकमन्तिके केवलिप्रज्ञप्तं धर्म निशामयतुं श्रोतुम् । (भूत, भविक ) ये दोनों शब्द भाव के पहिले या भाव के बाद साथ २ प्रयुक्त होने चाहिये भाव शब्द से व्यवहित होकर प्रयुक्त नहीं होने चाहिये परन्तु यहां तो वे दोनों शब्द भाव शब्द से व्यवहित होकर ही प्रयुक्त हुए हैं इसलिये भावशब्द यहां वर्तमान कालार्थ परक है ऐसा ही भगवान का आशय ज्ञात होता है । ( एत्थ णं से सुए संबुद्धे थावच्चा पुत्त वंदइ नमसइ, वंदित्ता नमंसित्ता, एवं क्यासी, इच्छामिणं भंते ! तुम्भे अंतिए केवलिपन्नत्तं धम्म निसामित्तए धम्मकहा भाणियव्या ) इस स्थान में स्थापत्यापुत्र अनगार के वचनों को सुनकर वह शुक परिव्राजक सम्यक बोध को प्राप्त हो गया और उसने फिर उन स्थापत्यापुत्र अनगार को वंदना की स्तुति की उन्हे नमस्कार किया । वंदना नमस्कार कर फिर वह उनसे इस प्रकार कहने लगा हे भदंत ! मैं आप से केवलि प्रज्ञप्त धर्म सुनना चाहता हूँ । शुक परिव्राजक की इस प्रकार प्रार्थना सुन कर स्थापत्या पुत्र ने उसे धर्म અતીત અને ભવિષ્ય (ભૂત, ભાવિક) આ બંને શબ્દો ભાવ પહેલાં કે ભાવ પછી સાથે સાથે પ્રયુક્ત થવા જોઈએ ભાવ શબ્દથી વ્યવહિત (યુક્ત) થઈને પ્રયુક્ત થવા ન જોઈએ પણ અહી તે તે બંને શબ્દ ભાવ શબ્દથી વ્યવહિત ( યુક્ત ) થઈને જ પ્રયુક્ત થયા છે. એથી અહીં ભાવ શબ્દ વર્તમાન કાળને અર્થ सतावे छे. मगवान मलिप्राय सवा १४५य छे. ( एत्थण से सुए संबुद्धे थावच्चापुत्तं वंदइ नमसइ वंदित्ता नमंसित्ता एवं वयासी इच्छामिण भंते ! तुब्भे अंतिए केवलिपन्नत्त धम्म निसामित्तए,धम्मकहा भाणियव्वा) या प्रमाणे स्थापत्या પુત્ર અનગારનાં વચનો સાંભળીને શુક પરિવ્રાજકને સમ્યકત્વધ થયો અને તેણે સ્થાપત્યા પુત્ર અનગારને વંદન કર્યા સ્તુતિકરી અને તેમને નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેણે તેમને કહ્યું કે હે ભદંત ! હું તમારા શ્રી મુખથી કેવલી પ્રજ્ઞસ ધર્મ ને સાંભળવાની ઈચ્છા રાખું છું. શુક પરિવ્રાજક ની આવી વિનંતી સાંભળીને સ્થાપત્યા પુત્રે તેને ધર્મકથા સંભળાવી સ્થા. શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy