________________
अनगारधर्मामृतवर्षिणा टीका अ० ५ सुदर्शनश्रेष्ठोवर्णनम्
१०९
यत्तु - अव्ययः कियतामपि च व्ययाभावादित्युक्तं, तदागमविरुद्धम् - कियतामपी त्युक्त्या कियतानां नाशोभवतीत्यर्थस्यापि बोधापत्तिसंभवात् । अवस्थितोऽप्यहम् - असंख्यात प्रदेशवत्त्वं कदाचिदपि न विनश्यति तेन मम स्वरूपमविचलं सदाऽ स्थायीत्यर्थः । तस्मान्नित्यस्वरूपोऽप्यहमस्मीति भावः । शिष्यबुद्धिनिर्मलीकरणार्थमेकस्मिन्नेवार्थेऽनेक पर्यायशब्दानां प्रयोगः ।
उवओगट्टयाए अगभूय भावभविए त्रि अहं' अनेक भूतभावभविकोऽप्यहम् । अनेके विषयभेदाद् बहुविधा उपयोगा भूताः = अतीताः, भावाः वर्तमाना, स्तथा भविकाः = भाविनश्च यस्य स तथा, अतीतकाले बहवः - उपयोगाः श्रोत्रादिप्रकार के कथन में " कितनेक प्रदेशों का नाश होता है " ऐसा अर्थ भी हो जाता है । असंख्यात प्रदेशों से युक्त पना आत्मा में त्रिकाल में भी नष्ट नहीं होता है अतः यह असंख्यात प्रदेशों से युक्त रहने रूप जो आत्मा का स्वरूप है उससे यह आत्मा अविचल है सदा अवस्थित है । इससे यह स्पष्ट हो जाता है कि मैं नित्य स्वरूप वाला हूँ। मैं अक्षय हूँ, अव्यय हूँ, अवस्थित हूँ ऐसे जो ये सब पर्याय शब्द एक ही आत्मा रूप अर्थ में प्रयुक्त किये गये हैं वे शिष्य की बुद्धि को निर्मल करने के लिये प्रयुक्त हुए हैं ऐसा जानना चाहिये । " उब ओगट्टयाए अगभूयभावभविए वि अहं " यहां अनेक शब्द विषय भेद की अपेक्षा अनेकविध उपयोगों का वाचक हैं ये अनेकविध उपयोग जिस के पहिले हो चुके हैं तथा वर्तमान में जिस में हो रहे है और भविष्य में जिस में होंगे अर्थात् अतीतकाल में श्रोत्रादि विज्ञान रूप उपयोग जिस में उत्पन्न हुए हैं, नष्ट हुए हैं, वर्तमान काल में भी जिस में
"
પણ આત્મામાં અસંખ્યાત પ્રદેશાનેા યુક્ત ભાવ નષ્ટ થતેા નથી. એટલા માટે અસખ્યાત પ્રદેશેાથી યુક્ત રહેનારૂ આત્માનું સ્વરૂપ છે. તેનાથી આ આત્મા અવિચળ છે હંમેશાં અવસ્થિત છે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે હુ નિત્ય સ્વરૂપ વાળા છુ. હું અક્ષય છું. હું અવ્યય છું. હું અવસ્થિત છું. અને આ બધા એક અર્થ વાચક પર્યાય શબ્દો આત્મા રૂપ અર્થમાં પ્રયુક્ત કરવામાં આવ્યા છે, તે શિષ્યની બુદ્ધિને નિળ બનાવવા માટેજ, આમ समल सेवु लेहाये. ( उवओगट्टयाए अणेगभूयभावभविए वि अह ) अडी જે અનેક શબ્દ છે તે વિષય ભેદની અપેક્ષાથી અનેક વિધ ઉપયાગાના વાચક છે. આ અનેકવિધ ઉપયાગે જેનાં પહેલાં થઈ ગયા છે, વર્તમાન કાળમાં જેમાં થઇ રહ્યા છે અને ભવિષ્યમાં જેમાં થશે એટલે કે શ્રોત્ર વગેર વિજ્ઞાન રૂપ જેમાં ભૂતકાળમાં ઉત્પન્ન થયા છે, વર્તમાન કાળમાં પણ જેમાં
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨