SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणी टीका अ० ५ सुदर्शनश्रेष्ठीवर्णनम् 'अणेगभूयभावभविए वि भव' अनेक भूतभाव भविकोऽपि भवान् ? अनेके अंशा अवयवाभूताः अतीताः, भावा वर्तमाना भविकाः-भाविनश्च यस्य स तथा, आत्मा अनित्य इति पक्षो भवता स्वीक्रियत इत्यर्थः । अनयोनित्यानित्यक्षयोरेकतआत्मा एक है- इस सिद्धान्त को लेकर शुक स्थापत्या पुत्र अनगार से कहता है कि यह आत्मा का एकत्व पक्ष युक्ति संगत नही बैठता है कारण श्रोत्रादि इन्द्रियों से जो भिन्न २ विज्ञान उत्पन्न हुए हैं एवं जो भिन्न अवयवों की उपलब्धि होती है उस से आत्मा में एकत्व बाधित होता है ! इसी तरह यदि आत्मा में द्वित्व माना जावे तो यह भी पक्ष युक्ति युक्त प्रतीत नही होता है कारण “ अहं" अहं" इत्याकाररूप जो आत्मा में एकत्व की प्रतीति होती है उससे एकत्व विशिष्ट अर्थ की ही प्रतीति होती है इसलिये इस प्रतीति से उस में द्वित्व (दो) का विरोध आता है । " अणेगे भवं" आत्मा को अनेक भी इसीलिये मानना युक्ति संगत प्रतीति नही होता है कि उस में फिर ' अहं' अहं ' इत्याकारक एकत्व प्रतीति नहीं बन सकती है। इस प्रतीति से उस में एकत्व ( एकपन ) का ही मान होता है अनेकता के साथ इस प्रतीति का विरोध है । इसलिये यह पक्ष भी दृषित ठहरता है । 'अक्ख. ए भवं' आत्मा अक्षय है 'अव्वए भवं' अव्यय है अवट्ठिए भवं आत्मा ને માટે છે. આત્મા એક છે. આ સિદ્ધાન્તને વિષે શુક પરિવ્રાજક સ્થાપત્યાપુત્ર અનગારને કહે છે કે આત્મા વિષે એકત્વપક્ષ યુક્તિ સંગત લાગતે નથી. કારણ કે શ્રોત્ર વગેરે ઇન્દ્રિયે થી જે જુદી જુદી જાતનાં વિજ્ઞાને ઉત્ય ન્ન થયાં છે અને જે જુદા જુદા અવયની ઉપલબ્ધિ થાય છે તેથી આત્મા માં એકત્વ બાધિત થાય છે. આ રીતે જ જે આત્મામાં દ્વિત્ર માનવામાં माने तो मावात ५६५ अथित वागती नथी, भ 'अह' 'अह' ! રીતે જે આત્મામાં એકત્વની પ્રતીતિ થાય છે તેથી આત્મા એવા વિશિષ્ટ છે એ અર્થ જ સ્પષ્ટ થાય છે. આ રીતે આત્મામાં દ્વિત્વ વિષે પણ વધે Gो थाय छे. " अणेगे भव” मामाने मने ५५५ मानी न शय भो તેમાં પછી “અહં” “અહ” આ જાતની એકત્વની પ્રતીતિ સંભવિત થઈ શકતી નથી. એનાથી તેમાં એકત્વનીજ પ્રતીતિ થાય છે. આ રીતે અનેકતા ની સાથે આ પ્રતીતિ ને વધે ઉભે થાય છે. આ પ્રમાણે આ પક્ષ પણ सहीष ०४ उपाय ( अक्खए भव) मामा म.क्षय छे. ( अव्वए भव) मव्यय શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
SR No.006333
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages846
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy