________________
अनगारधर्मामृतवर्षिणीटीका अ ४ गुप्तेंद्रियत्वे कच्छपशृगालद्रष्टान्तः ७४७ एवं हृदयोत्पाटनानि च वृषणोत्पाटनानि च उल्लम्बनानि च प्राप्स्यति, अनादिकं च खलु अनवदग्रं दीर्घावानं चातुरन्तसंसारकान्तारं व्यतित्रजिष्यति । एतद्वयाख्या अत्रैव द्वितीयाऽध्ययने प्रागुक्ता । ____ यथा स कूर्मको गुप्तेन्द्रियः अत्रैवं दृष्टान्तयोजना कूर्मरूपी मुनी श्रृंगालरूपौ रागद्वेषौ, ग्रीवासहितचरणचतुष्टयरूपाणि पश्चेन्द्रियाणि, पादग्रीवापसारणरूपाः शब्दादिविषयेषु पश्चेन्द्रियप्रवृत्तयः, श्रृगालाऽऽगमनस्थानीयः रागद्वेषोदयः चरणग्रीवाच्छेदनकूर्ममरणरूपाणि रागद्वेषोभूतकर्मजनितानि चतुगतेषु विविधदुःखानि, पादादिगोपनस्थानीयम्-इन्द्रियसंगोपनम्, सर्वथा शृगाल परावर्तनतुल्या रागाद्यनुत्पत्तिः मृतगङ्गानदप्रवेशस्थानीया निर्वाणप्राप्तिरिति । अत्र एवं हृदयोत्पाटन वृषणोत्पाटनतथा वृक्षादिशाखाओं पर बांधकर लटकाया जाना इन सब नाना प्रकार के कष्टों को नहीं पाता है और अनादि अनवदग्र-अनन्त-रूप इस चतुर्गति वाले संसार कान्तार से कि जो उत्स पिणी अवसर्पिणीरूप दीर्घ काल वाला है पार हो जाता है। यहां गुप्ते. न्द्रिय (कच्छपके) दृष्टान्त की योजना इस प्रकार से कर लेनी चाहिये-- दो क छपों के समान मुनिजन हैं, राग और द्वष ये दोनों दुष्ट श्रृगाल जसे हैं, । ग्रोवा सहित चारों चरण जैंसी पांच इन्द्रियां हैं । पाद और ग्रीवा का प्रसारण करने जैसी शब्दादि विषयों में पांचों इन्द्रियों की प्रवृत्ति है रागद्वेष रूपी दो श्रृगाल है । चरण ग्रोवाच्छेदन और कच्छपके मरण जे से रागद्वेष से उपन्न हुए कर्मों से जनित चारों गतियों में अनेक प्रकार के दुःख है । चरणादिकों के गोपन जैसा इन्द्रिय संगोपन हैं। सर्वथा पुनः श्रृगालों का नही लौटना जसी-रागादिकों की अनुत्पति
વૃષણેત્પાદન તથા વૃક્ષ વગેરેની શાખાઓમાં બાંધી લટકાવવું આ બધાં ઘણી જાતનાં કષ્ટોને તે પામતો નથી અને અનાદિ, અનવદગ્ર અનન્તરૂપ આ ચતુર્ગતિવાળા સંસાર કાન્તારને-કે જે ઉત્સર્પિણીરૂપ લાંબા કાળવાળું છે–પાર પામે છે. અહીં ગુપ્તેન્દ્રિય કાચબાનું દષ્ટાંત એવી રીતે સમજવું જોઈએ કે—બે કાચબાઓની જેમ મુનિઓ છે. રાગ અને દ્વેષ દુષ્ટ શ્રગાલની જેમ છે. ડોક અને ચારે પગ પાંચ ઈન્દ્રિયે છે. પગ અને ડોકને બહાર ફેલાવવું તે શબ્દ વગેરે વિષયમાં પાંચે ઈન્દ્રિયની પ્રવૃત્તિ છે. કાચબાનાં પગ અને ડોકનું છેદન અને પરિણામે મત્યુ આ બધું રાગદ્વેષથી ઉત્પન્ન અને કર્મજનિત ચારે ગતિઓમાં ઘણી જાતનાં દુખે છે. પગ વગેરેને છુપવવું તે ઇન્દ્રિય સંગેપન છે. મૃગાલેના ગયા બાદ પાછા ન આવવું તે રાગ વગે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧