________________
अनगारधर्मामृतवर्षिणीटीका अ. ३ तृतीयाध्ययनस्योपक्रमः
तृतीयध्ययनमारभ्यते,
द्वितीयाध्ययने विषयकषायादावासक्तस्य दोषा, अनासक्तस्य गुणा उपदिष्टास्तेन चारित्रशुद्धिः कर्तव्येति प्रतिबोधयितुम्, अथास्मिन्नध्ययने सशङ्कनिःशङ्कयोर्दोषगुणा उपदिश्यन्ते, तेन संयमशुद्धिकारणीभूतसम्यक्त्वशुद्धिं कर्त्तव्यतया प्रतिबोधयति, तत्रेद मुपक्षेपसूत्रमाहमूलम् - जइणं भंते! समणे णं भगवया महावीरेणं विइय अज्झपणस्स णायाधम्मकहाणं अयमट्टे पन्नत्ते, तइअस्स णं भंते णायज्झयणस्स के अट्ठे पण्णत्ते ? ॥ १ ॥
॥सू.
६७१
-
टीका - ' जइणं भंन्ते !" इत्यादि
यदि खलु भदन्त ! श्रमणेन भगवता महावीरेण द्वितीयस्याध्ययनस्य ज्ञाताधर्मकथानामयमर्थः प्रज्ञप्तः, तृतीयस्य खलु भदन्त ! ज्ञाताध्ययनस्य कोऽर्थः प्रज्ञप्तः ? | सर्व सुगमम् ॥ १ ॥
तीसरा अध्ययन प्रारंभ
द्वितीय अध्ययन में, विषय कषाय आदि में आसक्त हुए व्यक्ति के दोष तथा उनमें आसक्त हुए व्यक्ति के गुण उपदिष्ट हुए हैं । इससे वहां यही समझाया है कि चारित्र की शुद्धि अवश्य ही करनी चाहिये अब इस तृतीय अध्ययन में जो शंका सहित है और जो शंका रहित हैं उन दोनों के दोष और गुण कहते हैं । इससे संयम की शुद्धिमें कारणीभूत जो सम्यक्तत्र की शुद्धि है वह कर्तव्य है यह बात प्रतिबोधित होती है । यह बात यहां सूत्रकार समझाते हैं - इसके लिये वे इस आरंभ बोधक सूत्र को कहते हैं -- जइणं भंते ! इत्यादि
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૧
તૃતીય અધ્યયન પ્રારંભ
ખીજા અધ્યયનમાં વિષયકષાય વગેરેમાં આસકત થયેલા માણસના દોષો તેમજ અસકત થયેલા માણસના ગુણા ખતાવવામાં આવ્યા છે. આ રીતે ખીજા અધ્યયનમાં મુખ્યરૂપે એજ વાત સમજાવવામાં આવી છે કે ચારિત્રની શુદ્ધિ ચાક્કસ કરવી જોઇએ. આ ત્રીજા અધ્યયનમાં જે માણસે શંકાશીલ અથવા શકા રહિત છે, તે અનેના ગુણા કહેવામાં આવ્યા છે. એથી સંયમની શુદ્ધિ માટે કારણરૂપ જે સમ્યકૃતની શુદ્ધિ છે તે જ કતવ્ય છે, આ વાત સમજાય છે. સૂત્રકાર અહીં એજ વાત સમજાવે છે. तेथे। सभलवतां ग्यारंल मोघ पडे सूत्र हे छे- जइणं भंते ! इत्यादि ।