SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ अनगारधर्मामृतवर्षिणीटीका अ. १ सू ५० उपालम्भकथनम् ५६३ तदुभयोपालम्भो यथा-- अज्ञानिनोऽमी निजजीवितस्य, हेतोः किमर्थ बहु जीव कोटीः। संस्थापयन्तीह च दुःखगर्ने । किं जीवनं शाश्वतमस्ति तेषाम् ? ॥३॥ अत्र आप्तदत्तपरोपालम्भाधिकारः अयमत्राभिप्राय:-मातरत्नत्रयक्षणस्य विचक्षणस्यापि विनेयस्य प्रमादवशतस्खलनायां सत्यां त सन्मार्गे स्थापनाय भगवता मेघमुनेरिव गुरुणोपालम्भो देय इति । परोपालंभ में अविधि में प्रवृत्त हुए जीव को गुर्वादि आप्त जन समझाते हैं-जैसे हे वत्स । तुम्हारा जन्म विशुद्ध वंश में हुआ है, और तुम जिनेन्द्र प्रभु के धर्म में दीक्षितहुए हो। सदा तुम उत्तम ज्ञानादि गुणों से युक्त हो रहे हो-तो फिर ऐसी क्या बात है जो तुम सहसा इस प्रकार के अविहित कार्य में प्रवृति करने की ओर झुक रहे हो। यह कार्य तुम्हें शोभा नहीं देता है। अतः इससे विरक्त होकर विहित कर्तव्य की ओर ही प्रवृति करो॥२॥ तदुभयोपालंभमें इस प्रकार बोध दिया जाता है ये अज्ञानी जीव अपने स्वयं के जीवन के लिये अनेक जीवों की कोटियों को दुःखरूपी खड़े में न मालुम क्यों पटकते रहते हैं। तो क्या वे अपने जीवन को शाश्वत मान रहे हैं ॥३॥ मेघकुमार को महावीर प्रभुने जो यह उपालभ दिया है-वह परोपा. लंभ रूप है । जिस अपने शिष्यने रत्नत्रयरूप मुक्ति का मार्ग प्राप्त कर પપાલંભ અવધિમાં પ્રવૃત્ત થતા જીવને ગુરુ વગેરે આપ્તજને સમજાવે છેજેમકે હે બેટા! તમારે જન્મ વિશુદ્ધ વંશમાં થયે છે અને તમે જિનેન્દ્ર પ્રભુની દીક્ષા પામ્યા છે હમેશાં તમે શ્રેષ્ઠજ્ઞાન વગેરે ગુણોથી યુક્ત થઈ રહ્યા છે, તે પછી એવું શું થઈ ગયું છે એકદમ તમે આ જાતના ન કરવા યોગ્ય (અવિહિત) કાર્યમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયા છે. આ કામ તમને શોભતું નથી. એટલે એનાથી વિરકત થઈને વિહિત (ઉચિત) કર્તવ્યમાં પ્રવૃત્ત થાઓ. દારા તદુભપાલંભમાં આ પ્રમાણે બેધ અપાય છે–કે આ અજ્ઞાની છ પિતાના જીવન માટે ઘણું જીવને દુખરૂપી ખાડામાં કેમ નાખતા રહે છે? શું એવા માણસે પિતાના જીવનને શાશ્વત માનીને બેઠા છે. મારા મેઘકુમારને મહાવીર પ્રભુએ જે ઉપાલંભ આપે છે તે પરાપાલંભ છે. જે શિષ્ય રત્નત્રય રૂપ મુકિતમાર્ગ મેળવ્યું છે, અને હવે પ્રમાદવશ થતાં તે મુકિતમાથી ભ્રષ્ટ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧
SR No.006332
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages764
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy