________________
५६२
ज्ञाताधर्मकथाङ्गसूत्रे स्वोपालम्भो यथालब्ध्वा जनुर्मानुषमत्र दुर्लभं,
रे जीव !कल्पद्रुमवत्प्रमोदम् । जैनेन्द्रधर्म न करोषि सादरं,
स्वस्यात्मनः शत्रु रहो! परोऽस्तिकः ? ॥ १ ॥
परोपालम्मा यथा-- विशुद्धवंशे च तवास्ति जन्म,
जिनेन्द्रधर्मे खलु दीक्षितोऽसि । सदोत्तमज्ञानगुणाढय ! वत्स ।।
कथं त्वमेवं सइसा प्रवृत्तः ? ॥२॥ तथा तदुभयोपालंभ के भेद से उपालमं३ प्रकार का कहा गयाहै-स्वोपालंभ में जीव अपने आपको उपालभ देता है-जैसे-जब किसी अविहित कार्य में प्रवृत्ति करता हुआ जैनेन्द्र धर्म में प्रवृत्ति नहीं करता है-तब अपने आप अन्तरात्मा से जो ऐसी आवाज आती है। कि हे जीव इस परिभ्ररण रूप संसार में किसी बड़े भारी पुण्य के उदय से तुझे यह मनुष्य भव प्राप्त हुआ है-सो इसमें यदि कोई प्रमोददायक वस्तु तुझे मिली है तो वह एक जिनेन्द्र देव द्वारा प्रतिपादित धर्म ही है। तूं जिस तरह अन्य संसारिक कार्यों को बडे आदर के साथ करता है उसी तरह इसे क्यों नहीं करता। याद रख यदि इसके करने से वंचित हो रहा है तो तूं स्वयं निज का शत्रु है दुसरा नहीं है। १॥ છે. પાલંભ, પરે પાલંભ, તેમજ તદુપાલભના ભેદથી ઉપાલંભના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે. પાલંભમાં માણસ પિતાની જાતને ઉપાલંભ આપે છે. જેમકે જીવ જ્યારે કોઈ અવિહિત (ન કરવા ગ્ય) કાર્યમાં પ્રવૃત્તિ કરતા જૈનેન્દ્ર ધર્મમાં પ્રવૃત્ત થતું નથી ત્યારે પિતાની મેળે જ અન્તરથી જે અવાજ ઉઠે છે કે હે જીવ! આ પરિભ્રમણરૂપ સંસારમાં કઈ મહા પુણ્યના ઉદયથી તને મનુષ્યભવ મળે છે. આ ભવ જે કંઈ એક અમેદ આપનારી વસ્તુ તને મળી છે તે ફક્ત જિનેન્દ્ર દેવ વડે પ્રતિપાદિત ધર્મ જ છે. તું જેમ બીજાં સંસારિક કામે બહુજ ખુશીથી કરે છે તેમ તું આ ધર્મમાં પ્રવૃત્ત કેમ થતું નથી? બરાબર યાદ રાખજે કે આ ધર્મમાં તું પ્રવૃત્તિ કરીશ નહિ તે તું પતે પિતાની જાતને શત્રુ બની ગયું છે. તારે બીજે કેઈ શત્રુ નથી. ૧
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧